Browsing Category
गुजरात
પાટણ ના સાંસદ માતાજી ના દર્શનાર્થે, સાંસદે માતાજી ના ચરણો મા શીશ નમાવી ધન્યતા અનુભવી,અંબાજી મંદિર ના…
ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં આવેલું માં જગત જનની અંબા નું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબા નુ આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીખે પણ ખ્યાતિ ધરાવે છે. માં જગતજનની જગદંબા ના પ્રતિ!-->!-->!-->…
ઐતિહાસિક વડા તળાવ અને રામેશરા ગામે આવેલી કેનાલ ખાતે આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને મોકડ્રિલનું…
દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
હાલોલ તાલુકા પંથકમાં આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં નોંધાતા વરસાદને પગલે!-->!-->!-->…
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાળઝાળ ગરમીમાં પડ્યો પાણીનો પોકાર, પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક…
દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માંચીથી લઈ ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કામ સ્થાનિક પંચાયતનું છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી પાવાગઢ ડુંગર ઉપર પાણી પહોચતું ન હોવાને!-->!-->!-->…
બાયડ વિધાનસભા ના માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો
વનરાજસિંહ ખાંટ માલપુર
શોભનાબેન બારૈયા જીત્યાબાદ માલપુર મુલાકાતે
કાર્યકર્તા દ્રારા શોભનાબેન બારૈયા કાર્યકર્તા દ્રારા જીતની શુભેચ્છાઓ પાઠવામાં આવી
માલપુર તાલુકાના વિકાસ કામો માટે કરાઈ!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
ધાનેરાના અનાપૂરછોટા ગામમાં ગૌશાળાનો વિવાદનો અંત આવ્યો
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના અનાપૂરછોટા ગામે સીતારામ ગૌશાળામાં નજીવા વિખવાદના કારણે સીતારામ બાપુ ગૌશાળા છોડી પાંચ દિવસ અગાઉ ચાલ્યા ગયા હતા. જ્યારે ગુરુવારે પીઆઈ અને!-->!-->!-->…
વસો તાલુકાના રૂણ ગામ ની ભાભા રામ કન્યા છાત્રાલય વર્ષ 2024/25 માટે વિદ્યાલય માં દીકરીઓને ધોરણ 9 થી 12…
રિપોર્ટર પ્રવિણ ગોહેલ બૌદ્ધિક ભારત તારાપુર
આનંદ જિલ્લા ના વસો તાલુકાના રૂણ ગામ ની ભાભા રામ કન્યા છાત્રાલય વર્ષ 2024/25 શુભારમ વિશ્વ જ્યોત ટ્રસ્ટ રૂણ સચલિત કન્યા છાત્રાલય અને વિદ્યાલય માં દીકરીઓને!-->!-->!-->…
ભાજપના આગેવાન અને અરવલ્લી જીલ્લા કિસાન મોરચાના પ્રભારી હર્ષદ પટેલ સહિત 15 લોકો સામે પીરાણા ગામે કબર…
ફરિયાદ નોંધાતાં હર્ષદ પટેલ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
અરવલ્લી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી અને ભાજપના આગેવાન હર્ષદ પટેલ સહિત 15!-->!-->!-->!-->!-->…
ગુજરાતમાં વધુ એક પત્રકાર પર જીવલેણ હુમલો
રિપોર્ટર ભૂપતસિંહ ચોહાણ સતલાસણા
ગુજરાતમાં સરકારનો માફીયાઓ પર કોઈ જ કંટ્રોલ ન હોય અવારનવાર પત્રકારો પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વડોદરા માં લોકસત્તા - જનસત્તા નાં પત્રકાર પર આવો જ!-->!-->!-->…
મહીસાગર વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ દ્વારા જિલ્લા પ્રાન્તઅધિકારી ને આપ્યુ આવેદન પત્ર……..
દક્ષિણ ગુજરાત પ્રાંતવિશ્વ હિnન્દુ પરિષદ બજરંગ દળ મહિસાગર દ્વારા જિલ્લા પ્રાન્તઅધિકારી ને આપ્યુ આવેદન પત્ર
રિપોર્ટર .એમ કે ડિંડોર બૌદ્ધિક ભારત કડાણા
9 જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી!-->!-->!-->!-->!-->…
ધાનેરાના અનાપૂરછોટા ગામમાં આવેલ સીતારામ ગૌ શાળાના સંચાલક આશ્રમમાંથી ચાલ્યા જતા ગૌવંશ નિરાધાર બની ગયો…
પોપટલાલ દરજી ધાનેરા
અનાપૂરછોટા ગામમાં સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ ગૌશાળામાંથી અચાનક ક્યાંક જતા રહ્યા છે. મહંતના ગયા બાદ ગૌશાળામાં 200 ગૌવંશ ભૂખ અને તરસથી રઝળી પડ્યા હતા. જેની જાણ સ્થાનિક!-->!-->!-->…