Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં આરોગ્ય ટીમ દ્વારાલોકોને સમજાવવામાં આવેલ કે ડેન્ગ્યુ મેલેરીયા થી…

આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર.2 પાલનપુર દ્વારા સરકાર શ્રી દ્વારા તા.1 /10 /21 થી 08/10/21 સૂધી NVBDCP પ્રોગ્રામ અંતર્ગત મેગા ડ્રાઈવ ચાલુ હોઈ ડેન્ગ્યુ .મેલેરિયા રોગચાળા અટકાયતી પગલાં માટે તાલુકા હેલ્થ

જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,(જીવ દયા ફાઉન્ડેશન,) અને નવજીવન પરિવાર માથી રાહુલ ભાઈ જૈન ,સાથે ગણેશ…

તા-3/10/2021 ના રોજ રાત્રે આશરે 9.00 વાગે જીવદયા પ્રેમી નો ફોન આવતા જાણવા મળ્યું કે હરિપુરા વિસ્તાર મા હિંગળાજ માતાના મંદિરની પાસે ગાય નુ નાનુ વાછરણા ને પગમા ઈજા થતા લોહીલુહાણ થયુ છે ત્યારે

ધાનેરામાં રહેણાંક.સોસાયટી અને કોમર્શિયલ બાંધકામો મંજૂરી વગર બની રહ્યા છે.છતાં નગરપાલિકાના સત્તાધીશો…

ધાનેરામાં જાણે સરકારી તેમજ નગરપાલિકાના અમુક નિયમો ગરીબ અને સામાન્ય માણસો માટે જ હોય તેવું જોવા મળી રહ્યું છે.ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ખંડેલવાલના પતિ દ્વારા હાલમાં ધાનેરાના કાગજ

ક્રૂઝમાં NCBએ કેવી રીતે આર્યન ખાનને પકડ્યો? અટકાયત પહેલાં શાહરુખનો દીકરો મિત્રો સાથે મસ્તી કરતો હતો

મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ મળ્યા બાદ નવી નવી વાતો સામે આવી રહી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના અધિકારીઓએ શાહરુખના દીકરા આર્યનના કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. કોર્ટે

ડીસાના આપઘાત કેસના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ડીસા શહેરમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી સામે કચ્છી કોલોની ખાતે ગત તા.4 જુલાઇ 2021 ના રોજ મનસુખલાલ મોરુમલ ઠક્કરે ગળે દોરડુ બાંધી ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. જેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી

પાલનપુરના બ્રાહ્મણવાસના બે જર્જરિત મકાનો ઉતારવાનું અધૂરું રાખી મકાન માલિકો પલાયન

પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે યાત્રિક ભવનની ગલીમાં બ્રાહ્મણવાસમાં આવેલા બે ભયજનક મકાનો જર્જરિત હાલતમાં હોઈ પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ મકાનો ઉતરાવી

અમીરગઢ હાઇવે પાસે કાર-ટ્રક અકસ્માત, એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

રાજસ્થાન તરફથી આવતી કાર ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માતઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે વધુ એક અકસ્માત સર્જાયો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે બીએસએફની ટ્રેનિંગ મેળવી ને આવેલ સંજયભાઈ ખોડાભાઈ બાંભણિયા…

અમરેલીના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની એવા ખોડાભાઈ નારણભાઈ બાંભણિયા નો પુત્ર બીએસએફની ટ્રેનિંગ મેળવી અને ભરતી થયેલ છે નાના એવા ગામમાં એક ખેડૂત નો પુત્ર ફોજી માં જોડાયા ની ખુશી જોવા મળી હતી સંજયભાઈ

લાઠી તાલુકાનાં અડતાળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ – ૧૭૯ મળી કુલ…

ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી.આશિષ ભાટીયા સાહેબ નાઓએ રાજ્યમાંથી દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમા લેવાના ઉદ્દેશથી નશાબંધી અઠવાડિયા ના ભાગરૂપે સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરેલ હોય, જે અન્વયે

” તેરમા શ્રાધ પર્વ ની અનોખી સેવા “

આજ રોજ તારીખ 03/10/2021 ભાદરવા વદ તેરસ એટલે તેરમા શ્રાધ પર્વ ની હિન્દૂ ધર્મ માં અનોખું મહત્વ રહેલું છે દાન પૂર્ણ સેવા કીય કર્મ નું અનોખું મહત્વ રહેલું છે આજ રોજ તેરમા શ્રાદ્ધ પર્વ નિમિતે જય શ્રી