Browsing Category
गुजरात
સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું રાજ્યપાલશ્રી નું આહવાન
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી!-->…
અંબાજી માં કલેક્ટર ના હસ્તે હિતેશભાઈ ઠક્કર નું સન્માન કરાયું
ડીસા શહેર ના સેવાભાવી અને જય જલિયાણ ફાઉન્ડેશન ના હિતેશભાઈ ઠક્કર દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવતા માં ના ભક્તો માટે બે ટાઈમ ફ્રી માં ભોજન પ્રસાદ શરૂ કરાયો છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઇ!-->…
વડગામ તાલુકાના બસુ ગમે બચપન ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર દ્રારા નિ :શુલ્ક તપાસ, નિદાન કેમ્પ યોજાયો
વડગામ તાલુકા ના બસુ ગામ ખાતે પ્રાથમિક શાળા માં નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ!-->…
પાલનપુર તાલુકાના માલણ ગામે પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે બી.પી.એલ લાભાર્થીઓને ઉજવલ્લા યોજના તેમજ…
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના તંદુરસ્ત જીવન માટે પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે બી પી એલ લાભાર્થી યો ને ગેસ કનેક્શન, વિધવા માતા બહેનો ને!-->…
એલસીબીએ ચોરી અને લૂંટનાં દાગીના વેચતી લૂંટારુ ગેંગ પકડી
- વાવ-થરાદમાં ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી ટોળકી ઝડપાઇ
- આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત નો રૂ.પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ થરાદ પંથકમાં લૂંટ ઘાડ અને!-->!-->!-->!-->!-->…
અંબાજી પદયાત્રીઓ પર સમય ફરી વળ્યો કિશોર ઉંમરના 3 પદયાત્રીઓ મોત
- મધરાત્રે ત્રણ વાગે બનેલી ગોઝારી ઘટના
- બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા મૃતદેહોને વતન મોકલવા તજવીજ હાથ ધરાઇ
રાજસ્થાનના ડુંગરપુરથી અંબાજી પદયાત્રાએ નિકળેલા એક જૂથ!-->!-->!-->!-->!-->…
પાલનપુરમાં માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સત્તાધારી પેનલનો વિજય બની
- વર્તમાન ચેરમનની પેનલના 12 સભ્યોની જીત
- પરિવર્તન પેનલને વેપારી વિભાગના ચાર સભ્યોની જીતથી સંતોષ માનવો પડયો
પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત બે પેનલો વચ્ચે રસાકસી!-->!-->!-->!-->!-->…
પાલનપુરમાં કુંડમાં કરવામાં આવ્યું માટીના ગણપતિ નું વિસર્જન
પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરમાં માટીના ગણપતિની સ્થાપના કરી ૧૦ દિવસ પૂજા અર્ચના કરી આજે પ્રસાદ આપી કુંડમાં ગણપતિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સાથે બાળ સેવક કાર્તિક ખત્રી, લવિના ખત્રી, અંજલિ!-->…
સંત રવિદાસ સેવા ગ્રુપ અને વડગામ અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા….અંબાજી જતા પદયાત્રીકોને ૫૧૦૦…
ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોઈ છે ત્યારે સંત રવિદાસ સેવા ગ્રુપ અને વડગામ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અંબાજી પગપાળા જતા યાત્રિકોને ૫૧૦૦ મિનરલ પાણીની બોટલો વિતરણ કરાઈ હતી આ!-->…
પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિતે પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો..
ભારત ના લોક લાડીલા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસ નિમિતે ઠેર ઠેર રામધૂન, બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ!-->…