Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજી માં કલેક્ટર ના હસ્તે હિતેશભાઈ ઠક્કર નું સન્માન કરાયું

0 318

ડીસા શહેર ના સેવાભાવી અને જય જલિયાણ ફાઉન્ડેશન ના હિતેશભાઈ ઠક્કર દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવતા માં ના ભક્તો માટે બે ટાઈમ ફ્રી માં ભોજન પ્રસાદ શરૂ કરાયો છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઇ રહ્યા છે ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ના હસ્તે હિતેશભાઈ નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.