Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

વાવ તાલુકાના બુકણા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર આર બી પારેગી વાવ બનાસકાંઠા વર્તમાન સમયમાં વિશ્વમાં વધી રહેલા શારીરીક અને માનસિક રોગોનો એક ઘરેલું ઉપચાર (યમ,નિયમ,આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર) યોગ છે.નિયમિત યોગ અભ્યાસ કરવાથી શરીરમાં

નવમા વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી હિંમતનગર ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર - વીરભદ્રસિંહ ઝાલા જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની અથાગ પ્રયાસથી 'વસુધૈવ કુટુંમ્બકમ્'ની ભાવનાને ઉજાગર કરતા નવમા વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી

ભિલોડા તાલુકાના ખોડંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ન્યૂઝ ભિલોડા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખોડંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ઉજવવામાં આવી હતી ખોડંબા પ્રાથમિક

વિંછીવાડી ગામે ખેતરમાં ભરાયેલ પાણીમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવક ડૂબી ગયો

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરામાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદને લઇ વીંછીવાડી ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. ત્યારે ત્રણ યુવકો ખેતરમાં ભરાયેલા પાણીમાં રવિવારે સવારે નાહવા પડ્યા હતા.

નદીમાં બે ગાડી તણાતાં NDRFએ સાત લોકોને બચાવ્યાં, એકનું મોત

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા નદીમાં બે ગાડી તણાતાં NDRFએ સાત લોકોને બચાવ્યાં, એકનું મોત ધાનેરા પંથકમાં શનિવારની રાત્રિએ બીપરજોય વાવાઝોડાથી વ્યાપક નૂકશાન સાથે જાનહાની ની ઘટના બની હતી. જ્યાં

બનાસકાંઠામાં અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા પૂર્વ ધારાસભ્યની રજુઆત

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલે મુખ્યમંત્રીને કરી લેખિત રજુઆત ધાનેરા પંથકમાં બીપરજોય વાવાઝોડાથી પુર જેવી સ્થિતિ બની છે અનેક ગામોમાં ખેડૂતો અને

ભારે વરસાદ ના પગલે ધાનેરા રેલ નદી મા પાણી

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના આલવાડા ગામમા નદી ના વહેણ મા બે ગાડીઓ તણાઈ 7 લોકો ને બચાઈ લેવાયા જ્યારે એ વ્યક્તિ પાણી મા તણાયો રાજસ્થાન રાજ્ય મા વરસાદ નાં પગલે

જડિયા ગામના લોકો નીંદર માણી રહ્યા હતા અને પાણી ઘૂસ્યું..

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા

બીપરજોય વાવાઝોડાને લઈ નદી કિનારે વસવાટ કરતા પરિવારોનું કરાયું સ્થળાંતર

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા બીપરજોય વાવાઝોડાને લઈને નદી કિનારે વસવાટ કરતા પરીવારો નું કરાયું સ્થળાંતર રેલ નદી વાળા નીચા વિસ્તારમાં રહેતા લોકોને સ્થાનિક પ્રાથમિક શાળાના અપાયો આશરો માલોતરા

બીપરજોય વાવાઝોડાને લઈ નદી કિનારે વસવાટ કરતા પરિવારોનું કરાયું સ્થળાંતર

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા બીપરજોય વાવાઝોડાને લઈને નદી કિનારે વસવાટ કરતા પરીવારો નું કરાયું સ્થળાંતર રેલ નદી વાળા નીચા વિસ્તારમાં રહેતા લોકોને સ્થાનિક પ્રાથમિક શાળાના અપાયો આશરો માલોતરા