Browsing Category
गुजरात
બનાસ મેડિકલ કોલેજ પાલનપુર દ્વારા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન…
17મી સપ્ટેમ્બર 2021 ના રોજ આપણા વડાપ્રધાન શ્રી ના જન્મદિન નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય માકડી!-->…
લાખણી તાલુકાના મોરાલ ગામમાં રામાપીર ના નેજા ચડાવવામાં આવ્યા.
ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવપીર ને નેજા ચડાવવાની નોમ.આ દિવસે લોકો દ્વારા પોતાનું ધાર્યું કામ પૂરું થાય એટલે આ દિવસે માનેલો નેજો ચડાવે છે. ત્યારે આવું જ એક ખૂબ પર્ચાધરી બાબા રાદેવપીરનું મંદિર!-->…
ગરીબોની બેલી સરકાર ના સુંદર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ડીસા મામલતદાર એલ જે…
જેમાં અંદાજી 70 પરિવારોને મફત માં ગેસ કનેક્શન અને બોટલ આપવામાં આવી હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુંદર આયોજન કરી અને ગરીબ પરિવારોને મદદરૂપ બનવાના હેતુથી આ તમામ!-->…
થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ…
આજે યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા માન. શ્રી.નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસ નિમિતે માર્કેટયાર્ડ થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો!-->…
બિસ્કિટ દ્વારા શિવલિંગ બનાવીને ગણેશજીની મૂર્તિને શણગારી
અમદાવાદ. ગુજરાતના વડોદરામાં બિસ્કિટ દ્વારા શિવલિંગ બનાવીને ગણેશની મૂર્તિને શણગારવામાં આવી છે. શિવલિંગ બનાવનાર મહિલાએ કહ્યું, “આ દ્વારા અમે લોકોને ખોરાક બચાવવા માટે સંદેશ આપી રહ્યા છીએ. અમે શિવલિંગ!-->…
આ વર્ષથી NEET-JEEનું ફ્રી કોચિંગ આપશે સરકાર, જાણો પહેલા ક્યા વિદ્યાર્થીઓને મળશે તેનો લાભ
રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને નીટ અને જેઈઈનું ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે પ્રથમ લાભ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. કોચિંગ મેળવવા માટે ટોપ બે હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે!-->…
ખરોડીયા ચોકડી પર ટ્રીપલ અકસ્માત, બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ખરોડીયા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ખરોડીયા!-->…
રેશનકાર્ડ ધારકોને આ વખતે 18 સપ્ટેમ્બરથી અનાજ મળશે
રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસનું અનાજ
રેશનકાર્ડધારકોને આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી આપવા અંગેનો પરિપત્ર બહાર પડાયો છે.
જેમાં રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર નિયમિત અનાજનો જથ્થો ઉપરાંત!-->!-->!-->!-->!-->…
પાલનપુરમાં ભૂગર્ભ ગટરની થઇ રહી છે નબળી કામગીરી બંધ કરાવવા કલેકટરને કરી રજુઆત
- ભૂગર્ભ ગટરનો રી-સર્વે કરી યોજનાનો મૂળ આશય જાળવવા માંગ
- ભૂગર્ભ ગટરમાં માત્ર ૬ થી ૯ ગેજની પાઇપો નાખવાથી જીવલેણ સમસ્યા સર્જાવાની રાવ
પાલનપુરમાં વિવાદોમાં સપડાયેલ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈ!-->!-->!-->!-->!-->…
ગુજરાતની નવી કેબિનેટમાં કયા છે 24 નવા ચહેરા ?
રૂપાણી સરકારના 22 મંત્રીઓને સાગમટે રૂખસદ સરકારમાં 8 પટેલ અને 6 ઓબીસી મંત્રીઓનો દબદબો
રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં 10 કેબિનેટ, પાંચ સ્વતંત્ર હવાલા સાથે 14 રાજ્યકક્ષાના મંત્રીઓના શપથ
!-->!-->!-->!-->!-->…