Browsing Category
गुजरात
ડિસા તાલુકાના માલગઢ ગામે આજે ભાદરવા સુદ નોમ ને બાબા રામદેવ પીર ના નેજા ચડાવાનું કાર્યક્રમ કરવા માં
ડિસા તાલુકાના માલગઢ ગામે આજે ભાદરવા સુદ નોમ ને બાબા રામદેવ પીર ના નેજા ચડાવાનું કાર્યક્રમ કરવા માં આવ્યું ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવ પીર ના નવરાત્રી પુર્ણ ના પવિત્ર દિવસ તરિકે ઉજવાય છે વર્ષો થી!-->…
૧૫/૦૯/૨૦૨૧(માજીપ્રમુખશ્રી સ્વ.ચાંપશીભાઈ દેવશીભાઈ નંદુ દ્રિતીય પુણયતિથી )
આજ રોજ શ્રી નવચેતન અંધજન મંડળ-ભચાઉ વૃધ્ધાશ્રમ અંતર્ગત સંસ્થાના માજી પ્રમુખશ્રી સ્વ.ચાંપશીભાઈ દેવશીભાઈ નંદુ(કકરવાવાળા)ની દ્રિતીય પુણયતિથી નિમિતે શ્રધ્ધાજલી કાર્યક્રમનું આયોજન કરેલ જેની શરૂઆતમાં!-->…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧માં જન્મ દિન નિમિતે…૧૦૭ દીકરીઓને એક કરોડ સાત લાખનું વીમા ક્વચ…
આજ રોજ વડગામ ના સિસરાણા ખાતે અનુસૂચિત જાતિ મોર્ચા ભારતીય જનતા પાર્ટી વડગામ દ્વારા અનુ.જાતિ મોચૉના પૂવૅ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅજીના અધ્યક્ષપદે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૧ મા!-->…
iPhone 13 સીરિઝ થઇ લોન્ચ કિંમત જાણો
એપલે પોતાની iPhone 13 સીરિઝ લોન્ચ કરી છે. આ સીરિઝ હેઠળ ચાર સ્માર્ટફોન iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone Pro Max લોન્ચ કરવામાં આવ્યા છે. આઇફોન 13 મિની સીરિઝની શરૂઆતની કિંમત લગભગ!-->…
જૂની યાદો તાજી કરતા થરાદના MLA
થરાદ એસટી ડેપો દ્વારા થરાદથી લાખણીના ગેળા સુધી નવીન બસ સેવા શરૂ કરી હતી. આ બસ થરાદથી કરણાસરથી મોટીપાવડ, લિંબાઉ, આછવાડીયા, જેતડા, લાખણીથી ગેળા સુધી અને ત્યાંથી પાછી લાખણીથી પેપેરાલથી થરાદ સુધીની છે.!-->…
વડોદરામાં ના જૂના સંઘ કાર્યાલય પર શુક્રવારે નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ વર્ષના પૂર્ણ થવાના વધામણા રૂપે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૯૮૪ થી ૧૯૮૬ દરમિયાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં સંઘ!-->…
પાલનપુરમાં સિવિલમાં વાયરલ ફીવરે ના કારણે દર્દીઓની લાઇનો
પાલનપુરમાં વરસાદ બાદ ફરી એકવાર વાયરલ ફીવરે માથું ઉચક્યું હોય તેમ સતત કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દિવસના 667 ઉપરાંતના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદ થયા બાદ!-->…
કાંકરેજ તાલુકાના ના શિહોરી ખાતે કિર્તિસિંહ વાઘેલા ને મંત્રી બનાવવા મા આવતા કાર્યકર્તા ઓ દ્વારા ઉજવણી…
સરળ..શાંત…શાલિન..સૌમ્ય..નિખાલસ..નિરાભિમાની… આ બધા વિશેષણોથી વિશેષ સ્વભાવના માલિક,સજ્જન માણસ માટે વપરાતા બધા શબ્દો પણ જેમના વ્યક્તિત્વ આગળ ઝાંખા લાગે તેવો સ્વભાવ ધરાવતા, લોકસેવકના શબ્દને સાચા અર્થમાં!-->…
પ્રગતિ બેંકના ચેરમેન અને જૈન સમાજના આગેવાન ચીનુભાઈ શાહ, થરા શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ…
કાંકરેજ તાલુકાના થરા શહેર માં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ધીરજભાઈ શાહ તેમજ પ્રગતિ બેંકના ચેરમેન અને જૈન સમાજના આગેવાન ચીનુભાઈ શાહ, થરા શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ તેમના 200 કાર્યકર્તા સાથે!-->…
રાજસ્થાન થી નંદાસણ કતલ ખાને જતા 40 જેટલા જીવોને ફિલ્મી ઢબે પીછો કરી ગૌ રક્ષકો દ્વારા બચાવવા માં…
આજ રોજ ખાનગી રાહે બાતમી મળતા કે રાજસ્થાન થી નંદાસણ કતલખાને ગાડી નંબર GJ 02 XX 7120 જવાની છે તેની જાણ ચોટીલા ના ગૌ રક્ષક હરેશ ભાઈ ચૌહાણ ચોટીલા ને મળતા તેમને ગુજરાત ગૌ રક્ષા દળ ના પ્રમુખ રક્ષક મયુર ભાઈ!-->…