Browsing Category
गुजरात
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નવ નિયુક્ત મંત્રી પ્રદીપભાઈ પરમાર પાલનપુર પહોંચ્યા
જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર પ્રથમ વખત પાલનપુર પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ!-->!-->!-->!-->!-->…
ભચાઉ કચ્છ ખાતે વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન
જય વિશ્વકર્માભચાઉ કચ્છ ખાતે આજ રોજ તા. 17 સપ્ટેમ્બર ૨૦૨૧ વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ સાંજે 7 :00 વાગ્યે વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન કરેલું હતું જેમાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા!-->…
મજાદર ગામે રામાપીર નો મેળો ભરાયો
મેળામાં શ્રદ્ઘાળુઓ અને માનતા માનેલ લોકો જ હાજર રહ્યા
વડગામ તાલુકાના મજાદર ગામે દર ભાદરવી અગિયારસ ના રોજ રામદેવપીર ના મંદિર ખાતે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને!-->!-->!-->!-->!-->!-->!-->…
છાપી ગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ પર અવિશ્વાસ ની દરખાસ્ત પંચાયત ના સભ્યોની બહુમતી થી મંજૂર કરાઈ
પંચાયત વિસ્તરણ અધિકારી ભરત પટેલ ની અધ્યક્ષતા માં અવિશ્ચાસ ની દરખાસ્ત બહુમતી થી મંજૂર
વડગામ તાલુકાના છાપી પંચાયત માં છેલ્લા ઘણા દિવસો થી જુદી જુદી બાબતે વિવાદાસ્પદ બનેલી જેમાં પંચાયત ના કુલ તેર!-->!-->!-->!-->!-->…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિન નિમિતે રસીકરણ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન શ્રીના ૭૧માં જન્મ દિન પ્રસંગે દેશમાં અનેક નાના મોટા કાર્યક્રમ ની ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારેવડગામ તાલુકામાં આવેલ આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર મેતા ગામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના!-->…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ચિત્રાસણી સિવિલમાં આરોગ્યનો કેમ્પ યોજાયો
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી ખાતે નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન!-->…
ભીલડીમાં એક દીપડો ખેતરમાં અથડાયો, ચાર ઘાયલ
- પાલનપુર, ડીસા અને દાંતીવાડા ફોરેસ્ટની ટીમોએ ગન દ્વારા ઈન્જેક્શન મારી દિપડાને બેભાન કરી ઝડપ્યો
- છ કલાકની અફડા-તફડી બાદ દિપડો પાંજરે પુરાયો
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે સ્ટેશન વિસ્તારમાં!-->!-->!-->!-->!-->…
અમદાવાદ : એક દિવસમાં રેકોર્ડબ્રેક 1.5 લાખને વેક્સિન અપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આનો!-->…
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને હવન નું…
લાંબુ આયુષ્ય તંદુરસ્ત અને સતત લોકસેવામાં કાર્યરત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માન્ય!-->!-->!-->…
બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ…
આજરોજ આપણા સૌના દેશના અને વિશ્વના લોકપ્રિય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ બનાસકાંઠા!-->…