Browsing Category
गुजरात
ડીસા માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ નું આયોજન
આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા ડીસાના પ્રજાવાત્સલ્ય ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા તેમજ જિલ્લા ના ઉપાધ્યક્ષ રીટાબેન!-->…
પાલનપુર શહેરમાં જાહેરમાં કચરો ફેનકનાર 50 વ્યાપારીયો ને દંડ આપવા માં આવશે
સિમલાગેટ, શાકમાર્કેટ, રેલ્વે સ્ટેશન,કોઝી વિસ્તારના 50 વેપારીઓ સામે કેસ
પાલનપુરમાં જાહેર માર્ગો સહિતના સ્થળોએ ગંદકી કરનારા રેંકડી ચલાવતાં સહિતના 50 વેપારીઓને નગરપાલિકાએ વારંવાર ગંદકી ન કરવા તાકિદ!-->!-->!-->…
2 પુત્રો સાથે મહેસાણાથી આવેલા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી
તારા દિકરાને કે સમાધાન કરે કહીં મારમાર્યો હતોપાલનપુર પોલીસ મથકે 6 માસ બાદ ફરિયાદ
પાલનપુરમાં મહેસાણાથી બે પુત્રો સાથે આવેલા નાનાભાઇએ 82 વર્ષિય મોટાભાઇને ગડદાપાટુનો મારામારી ઇજાઓ પહોચાડી હતી.!-->!-->!-->…
બનાસકાંઠા કલેક્ટરના હસ્તે અંબાજી ગબ્બર અને કોટેશ્વરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આવેલા ગબ્બરના ડુંગરાળ વિસ્તાર અને કોટેશ્વર ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને નાયબ વન સંરક્ષક મિતેષભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેકટરના!-->…
ધાનેરા રેલવે બ્રિજની અધૂરી કામગીરીને કારણે લોકો ત્રાહીમામ, છતાં તંત્ર મૌન
ધાનેરા રેલ્વે પુલની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે. જ્યારે પુલ ચાલુ તો કરાયો પરંતુ બન્ને સાઇડ સર્વિસ રોડ તથા પુલથી નીચે ઉતરવાની સીડીઓ ન મુકવાના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ધાનેરા રેલ્વે!-->…
વાવ ધારાસભ્યએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકના વિવાદ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિના નિમણૂંક વિવાદ મામલે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સાચા-ખોટાનું અર્થઘટન કરી ખેડૂત અને વિદ્યાર્થીઓને!-->…
માનસરોવર ઓવર બ્રિજથી ફાટકી સુધી યુ-ટર્ન સાંકડા થવાને કારણે દૈનિક જામ
પાલનપુર માનસરોવર પુલ નજીક આવતા ટ્રકોને પુલ નીચે ઉતરવામાં 15 મિનિટ લાગે છે.જેના કારણે બંને સાઈડના વાહનોને ભારે હાલાકી પડે છે.જ્યાં ટ્રક ચાલકોને વળાંક લેવામાં અને રિવર્સ લેવામાં ભારે તકલીફ પડી રહી!-->…
ડીસાના વેલુનગરથી અજાપુર સુધીના રસ્તા પર બિલ્ડરો દ્વારા કબજો જમાવા પર ખેડૂતોનો હંગામો
33 ફૂટના રસ્તા પર દબાણ કરી દેતા ખેડૂતોને ટ્રેકટર સહિતના વાહનો ચલાવવા મુશ્કેલરસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસવાની ચીમકી
ડીસા શહેરના વેલુંનગરથી અજાપુરા ગામમાં જવાનો મુખ્ય!-->!-->!-->…
ડીસાની પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં લેબ સહિતની તમામ સમસ્યાઓ સામે આવી હતી.
સાયન્સ કોલેજમાં પાટણ યુનિ.ના કુલપતિની ઓચિંતી તપાસ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ડીસાની પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં કુલપતિ દ્વારા શુક્રવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અનેક!-->!-->!-->…
નેકારીયા પાસે Hit & Run, યુવકનું સ્થળ પર જ મોત
નેકારીયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા ઇકો કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત
!-->!-->!-->…