Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી દાદા ના સ્થાને 52 મો સંગીત મય સુંદરકાંડ યોજાયો

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી દાદા ના સ્થાને 52 મો સંગીત મય સુંદરકાંડ યોજાયો થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તારનો એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાનક આવેલ છે ત્યાંના પૂજારી મહંત સંત ઘેવરદાસ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર આક્રમક હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ આક્રમક હુમલાની સામે સમગ્ર

રજોસણા ગામે તલાટીક્રમ મંત્રી વીરજીભાઈ મહિવાલ દ્વારા ગામના ભુલકાઓ ને તીથી ભોજન આપવામાં આવ્યું

વડગામ તાલુકાના રજોસણા ગામે ગ્રામ પંચાયત માં તલાટીક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા વીરજીભાઈ મહિવાલ દ્વારા તારીખ:-22/10/2021ને શુક્રવારના રોજ રજોસણા ગામની એક જાહેર જગ્યા પર ગામના નાના ભૂલકાઓ ને તિથી ભોજન

આજ રોજ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો..

ખેડુતો ને સમયસર વીજળી આપવા, પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો કરવા તેમજ વધતી જતી મોંઘવારી ના વિરોધ માં સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સાહેબના અઘ્યક્ષ સ્થાને ધરણા કાર્યક્રમ યોજાયો.. જેમાં

મહેમદાવાદમાં શરદ પૂર્ણિમા નિમિતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો

તારીખ ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ શરદ પૂર્ણિમા નિમિતે અનેક સ્થળોએ રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં મહેમદાવાદમાં રોટરી રોટરેક્ટ અને ઇન્હરવ્હીલ કલબ ઓફ મહેમદાવાદ હરીપુરા લાટ અને સક્ષમ ગ્રુપ નડિયાદ ના સંયુક્ત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે અંબા જીનિંગ ખાતે ભજન સત્સંગ કાર્યક્રમસાથે પત્રકાર…

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે અંબા જીનિંગ ખાતે ભજન સત્સંગ કાર્યક્રમસાથે પત્રકાર સન્માન સમારોહ યોજાયો.કાંકરેજ તાલુકાના ખોડા સરપંચ શ્રી માધાભાઇ પટેલ અને સામાજીક કાર્યકર તેમજ પરમ પૂજ્ય

ગુજરાત સરકાર સ્વાસ્થય વ્યવસ્થાનાં નામે ખાડે ખાડે ગઈ

વિકાસનાં મોટા મોટા બણગાં ફૂંકતી ભાજપ સરકાર કે જે આજે દાવો કરી રહી છે કે 100 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે પરંતુ જે રીતે ગુજરાતનો વિકાસ મોડલ ઝુઠો છે એ જ રીતે સરકારના રસીકરણ ના આંકડા પણ ખોટા છે.ગુજરાતની

પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના બે ગુનાઓમાં છેલ્લાં ૧૦ વર્ષથી નાસતાં ફરતાં…

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બનતા ઘરફોડ ચોરી તેમજ લૂંટના બનાવો અટકાવવાં તેમજ આવા ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા માટે અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખર તથા

ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ગામોના વિવિધ વિસ્તારોને સર્વે નંબર મુજબ વન્યપ્રાણી અભ્યારણ્ય તરીકે જાહેર…

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા તા.૨૮/૨/૧૯૮૬થી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ક્રમાંકઃ ૫૩ ની કલમ-૧૮ થી મળેલ સતાની રૂએ રાપર તાલુકા માટે મોવાણા સર્વે નં.૮૮૧/૧, સર્વે