Browsing Category
गुजरात
ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ડમ્પર સાથે એક ઇસમની અટકાયત કરી 20 લાખ…
ધાનેરામાં નવા આવેલા પી.આઈ શ્રી ડી વી ડોડીયા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરા તાલુકાની નેનાવા અને વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નેનાવા!-->…
પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે અંદાજે રૂા. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર બે પ્રકલ્પ એવા માતાજી મંદિરના!-->…
પંચમહાલ જિલ્લામાં કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરી યોજાઈ
પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ સવારે ૭.૦૦ કલાકે કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહીને પ્રભાત ફેરીમાં જોડાયેલ બાળકો,!-->…
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા નૂતન મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ અને…
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનો રજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી!-->…
સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો માં જલ જીવન મિશન અંતર્ગત મહુવેજ જુથ પાણી…
જલ જીવન મિશન અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત!-->…
સંતશ્રી વલીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, મઢડાનું પ્રેરણાદાયક કાર્ય
મઢડા હાઈસ્કૂલમાં રૂા. ૪ લાખનો પતરાનો શેડ તૈયાર કરી આપી ભવિષ્યની પેઢીને છાંયડો પૂરો પાડ્યો
દર માસે નિરાધાર અને જરૂરિયાતમંદ ૮૨ પરિવારને નિયમિત માસિક રૂા. ૮૦ હજારની રોકડ સહાયની મદદ
પ્રાથમિક આરોગ્ય!-->!-->!-->!-->!-->…
ભાવનગરના આંગણે યોજાયાં નારી સંરક્ષણ ગૃહની અનાથ દીકરીના એક અનોખા લગ્ન
રેશ્મા’ની રેશમ દોર બાંધી પ્રભુતામાં નવજીવન તરફના પગલાં મંડાવતું જિલ્લા વહીવટીતંત્ર
નારી સંરક્ષણ ગૃહની અનાથ યુવતી માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રે માતા-પિતાની ભૂમિકા ભજવી સરકાર શા માટે!-->!-->!-->…
વડાપ્રધાનશ્રીની હાકલને પગલે ભાવનગર જિલ્લામાં બનનાર ૧૦૦ સરોવર માટે સહયોગની સરવાણી વહેવાં લાગી
સિહોરના બુઢણા ગામે અમૃત સરોવર તળાવ બનાવવાનો તમામ ખર્ચ ઉદ્યોગપતિશ્રી અનુભાઈ તેજાણી દ્વારા કરવામાં આવશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાની હાકલને ઉપાડી!-->!-->!-->…
૧૧ મો ખેલ મહાકુંભ, સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૪ ફૂટબોલ બહેનો સ્પર્ધા
૧૦ ટીમોના ૧૬૦ ખેલાડીઓએ ભાગ લીધો
૧૧ મા ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની અંડર-૧૪ ની ફુટબોલની બહેનોની સ્પર્ધામાં ૧૦ ટીમોના ૧૬૦ રમતવીરોએ ભાગ લીધો હતો.
રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે આ સ્પર્ધા તા.!-->!-->!-->!-->!-->…
આજ રોજ વડગામ ખાતે શ્રી બહુચર માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૨ બહુચર માતાજી મંદિર ચેરીટેબલ…
આ મહોત્સવમાં શ્રી બલવંતસિંહ રાજપૂત પૂર્વ ચેરમેન જીઆઈડીસી ગુ.રા. એ યજ્ઞ અને માતાજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. આ પ્રસંગે સંતશ્રી સત્યનારાયણપુરીજી, શ્રી કેશરસિંહ સોલંકી,શ્રી હિમતસિંહ સોલંકી!-->!-->!-->…