Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

વોરવાડ વિસ્તારમાં મકાન ધરાશયી, જાનહાની ટળી

ધાનેરામાં સવારથી જ વરશેલા વરસાદના કારણે વોરવાડ વિસ્તાર માં અચાનક મકાન ધરાશયી થતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને લોકો એકત્ર થયા હતા. પરંતુ સદનસીબે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. ધાનેરામાં

ગટરો ઉભરાતા રોસે ભરાયેલી જનતા નગરપાલિકા ખાતે પહોંચી રજૂઆત કરી

ધાનેરામાં જાહેર ગટરોના પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જતા રોષે ભરાયેલી જનતા ઉગ્ર રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચી હતી પરંતુ સત્તાધીશોની ખુરશીઓ ખાલી જોવા મળતા મહિલાઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે.

ગંગેશ્વર મહાદેવના મંદિરમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા પૂજા અર્ચના કરી

ધાનેરા તાલુકાના માલોતરા ગામમાં ગંગેશ્વર મહાદેવના મંદિરમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ મફાભાઈ વોહતાભાઈ ફોક જેમના તરફથી મંદિરની પૂજા અર્ચના કરવામાં આવી તેમજ ગ્રામજનો ને પ્રસાદી આપવામાં આવી હતી

માલોતરા ગામમાં શીતળા માં ના દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.

ધાનેરા તાલુકાના માલોતરા ગામમાં પરંપરા અનુસાર દર્શનાર્થે મંદિરે આવે છે તેમજ પોતાની માન્યતાઓ તેમજ પ્રસાદ ચડાવીને દર્શન કરે છે. માલોતરા ગામમાં શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે આજુબાજુના ગામડાઓના તેમજ

સમરવાડામાં વહોળા માંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળ્યો

વરસાદી માહોલ વચ્ચે ધાનેરાના સમરવાડાના વહોળા માંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ નજરે પડતા ચકચાર મચી જવા પામી છે. વહોળામાં બાળકને જોઈ આજુબાજુના ટોળા ઉમટી પડ્યા હતા . સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની પોલીસને

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના હોદ્દેદારોની નિયુક્તિ

આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના હોદ્દેદારોની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનના વડપણ હેઠળ કરવામાં આવી જેમાં માર્કેટ યાર્ડના ચેયરમેન તરીકે ભારતીય

દહેગામ તાલુકા ખાતે આવેલ પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.

દહેગામ તાલુકા માં પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે તારીખ ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મે. શ્રી જે. આર. શાહ. સા. પ્રિન્સી. ડિસ્ટ્રિક્ટ જજ તેમજ અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ

સંતરામપુર તાલુકા માં શીતળા માતાની પૂજા કરવા માટે બહેનો માં ભરી ઉત્સાહ જોવા મળ્યો

આજરોજ મહીસાગર જિલ્લામાં આવેલો સંતરામપુર તાલુકો જેમાં પ્રતાપુરા ગરડીયા તળાવ પર શીતળા માતાનું મંદિર આવેલું છે જેમાં સવારથી જ ફક્ત બહેનોએ સવારમાં ઠંડા પાણીએ નાઈ ધોઈ શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈ

ધાનેરા ના વાસડા ગામમાં પાણી નિકાલ માટે રસ્તો તોડતા વિવાદ

ધાનેરામાં બે દિવસથી વરસી રહેલા વરસાદ થી વાસડા ગામમાં વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે રસ્તો તોડવાની જરૂર પડતા કેટલાક લોકો દ્વારા રસ્તો ન તોડવા દેતા તંત્રએ પોલીસને બોલાવી રસ્તો તોડ્યો હતો. જ્યારે

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં વોટર વર્કસ યોજના હેઠળ નગરજનોને અપાતા ડોળું ગંદુ…

આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં વોટર વર્કસ યોજના હેઠળ નગરજનોને ડોળું ગંદુ પાણી આપતું હોય રોગચાળો ફાટી નીકળે તેમ હોય તાકીદે કાર્યવાહી કરાવવા અને નગરજનોને પાણી દિવસ આત્રે અપાય