Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે દેવો ના દેવ મહાદેવ નુ પ્રાચીન સ્થાન આવેલુ છે જે આ પંથક ની જનતા માટે આસ્થા નુ કેન્દ્ર છે વજાપુર જુના ની પાવનધરા મા દેવોના દેવ મહાદેવ નુ એક મોટો પ્રાચીન શિવનુ મંદિર

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે રામદેવપીર જતા યાત્રાઓનો સેવા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ

લુવાણા કળશ ગામે પાછલા ૨૦ વર્ષથી આ રામદેવ જતા પગપાળા યાત્રા ભાવિ ભક્તો ને સેવા કરવામાં આવે છે અને ચા પાણી નાસ્તો જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને રામદેવપીરનાફોટા ની પૂજા પાઠ અર્ચના કરવામાં આવી

લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત…

૫ મી સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે ઓળાવવામાં આવે છે ત્યારે આ દિવસે સરકાર દ્વારા ભારતના ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ માટે દિવસ રાત મહેનત કરતા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.જેમાં વિવિધ મૂલ્યાંકન ના

લાખણી ના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો.

આજરોજ લાખણી તાલુકાના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના ની ત્રીજી લહેર ના અગમચેતી ના પગલાં રૂપે વહીવટી

વડગામ તાલુકાના ગામડાઓમાં રૂબરૂ જઈ ગામલોકોને યોજનાઓથી માહિતગાર કર્યા

રોહિત સમાજ સેવા મંડળ વડગામ ઝલા પ્રેરિત જીવનધારા વેલ્ફેર ટ્રસ્ટ ના ઉપક્રમે આજરોજ વડગામ તાલુકાના સકલાણા, ધોતા, રામપુરા, કરશનપુરા, મેજરપુરા, સીસરાના, કબીરપુરા, સરદારપુરા, ધનાલિ , હસનપુર, સમશેરપુરા અને

રામ કૃષ્ણ કલા સન્માન પત્ર

૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં ધામપુર ઉત્તર પ્રદેશ અભિવ્યક્તિ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી ખેડા- જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા બજાવતા કવિ શ્રી

શિક્ષક દિન ઉજવણી સમારોહ

આજ રોજ આણંદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે તાલુકા તેમજ જિલ્લાનાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત યોજના ૨૦૨૧ અંતર્ગત આણંદ ના શિક્ષક મિત્રો નો સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે

ઓનલાઇન શિક્ષક એવોર્ડ

૪ સપ્ટેમ્બર ૨૦૨૧ શ્રી સાંઈ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર પુણે ના અધ્યક્ષ ડોક્ટર સંજય ભાઉ દ્વારા કોરોના મહામારી ની અંદર ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડી સતત બાળકોને પ્રવૃત્તિ કરાવતા આર. સી. મિશન શાળા વડતાલ

દાંતીવાડા ખાતે તારીખ 04-09-2021 ના રોજ સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન…

બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ની હાઈસ્કૂલ ખાતે તારીખ 04-09-2021 ના રોજ સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન ના તત્વાધાન માં કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ શ્રીમાન

ચોમાસા નો પાક નિષ્ફળ જતા નખત્રાણા તાલુકાના ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના મુજબ સહાય રૂપે…

ભારતીય કિસાન સંઘ નખત્રાણા દ્વારા મામલતદારને અપાયું આવેદન નખત્રાણા.. હાલ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદ લંબાઈ જતા નખત્રાણા તાલુકાના ખેડૂતોની માઠી દશા બેઠી છે ધાર્યા મુજબ વરસાદ ન વરસતાં