Browsing Category
गुजरात
દિયોદર તાલુકા ના નવા ગામ ના યુવાનો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ ના પાછો સોમવાર ભજન કીર્તન રાખવા મા…
અને મોટીસંખ્યામાં ગામ ના તમામ ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા કોરોના સંકટ કલ માં સરકાર ની ગાડલાઈ મુજબ પાલન કરતા ભજન કીર્તન નુ આયોજન કરવામાં આવ્યું હતું આજે ગામ ના લોકો એકઠા થઇ ને શ્રાવણ માસ ના!-->…
સોમવતી અમાસના દિવસે મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન શ્રી સોમનાથ ભગવાનના મંદિર નો સરસ રીતે શણગાર…
ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલી મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન દેવાધી દેવ મહાદેવ શ્રી સોમનાથ ભગવાન નું મંદિર આવેલું છે જેમો અમાવસ ને સોમવાર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સોમવાર અને તેમાં પણ જેવી રીતે દૂધમાં!-->…
બનાસકાંઠા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના યુવા ઉપપ્રમુખની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ કક્ષાએ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા નામથી બ્રાહ્મણ સમાજ નું સંગઠન ચાલે છે જે બ્રહ્મ સમાજમાં વિવિધ સેવાકીય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે છે જે સંગઠનના હોદ્દેદારોની સમયમર્યાદા!-->…
વડગામ તાલુકાના નળાસર ગામે કલેકટર ના હસ્તે પીપળવન બનાવવા શુભ કાર્ય માટે વુક્ષારોપણ કરવામાં આવ્યું
વડગામ તાલુકાના નળાસર ગામે પવિત્ર શ્રાવણ મહીના ના છેલ્લા સોમવારે બિલેશ્ર્વર મહાદેવ ના મંદિર ખાતે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ ના હસ્તે પીપળવન બનાવવા માટે વિધીવત રીતે વુક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો ગામના!-->…
જીવદયા ફાઉંડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુર મા.વિસ્તાર. ટીશર્ટ અને માસ્ક વિતરણ કરાયા.
શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવતી અમાસ દિવસેકલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે તથા જીવદયા ફાઉન્ડેશન ના સહયોગ માનસરોવર રોડ!-->…
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા એક જ દિવસમાં બે જીવ બચાવાયા
તારીખ ૫/૦૯/૨૦૨૧ ના રોજ સોનુભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલ અને જણાવ્યું કે પાલનપુરમાં હનુમાન મંદિર પાછળ મહિલા મંડળ સામે એક વાનર નું બચ્ચું ઘાયલ છે ચાલી શકતું નથી તથા શુખબાગ રોડ પર એક ગૌમાતા બીમાર છે!-->…
જીવદયા ફાઉંડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા બાલારામ આદિવાસી વિસ્તારમાં માસ્ક વિતરણ કરાયા.
કલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે તથા જીવદયા ફાઉન્ડેશન ના સહયોગ આદિવાસી વિસ્તાર બાલારામ વિસ્તાર લોકોને વિના મૂલ્યે માસ્ક!-->…
પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ,
પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ, એક પશુનું મોત થતા પશુ ડોક્ટર ની ટીમ ગામ ખાતે પશુ ચિકિત્સ એ.બી. કાનાણી સહિતની ટીમ દ્વારા પશુઓ ની સારવાર કરી શરૂ… પશુઓ ના શરીર પર નાના ગુમડા થતા!-->…
એક ભેસ એ સફેદ પાડી જનમતા લોકો જોવા માટે ઉમટ્યા ઘટના ગુજરાત ના કચ્છ ભુજ જિલ્લા ની
સામાન્ય રીતે ભેસ કાળા અને ભૂરા રંગની જન્મ આપે છે ત્યારે આજે ધોળાવીરા ખાતે એક ભેસ એ સફેદ કલરની પાર્ટી નો જન્મ આપતા આ પંથકમાં ભારે કુતુહુલ જગાવ્યું છે ધોળાવીરાના કનુભા જાડેજાએ જણાવ્યું કે એક પશુપાલકની!-->…
લુવાણા કળશ તાલુકાના થરાદ ના ગામે શ્રાવણ માસ નિમિત્તે પૂજા કરવામાં આવ્યો
લુવાણા કળશ તાલુકા થરાદ ના ગામે દેવો ના દેવ મહાદેવ નુ પ્રાચીન સ્થાન આવેલુ છે જે આ પંથક ની જનતા માટે આસ્થા નુ કેન્દ્ર છે લુવાણા કળશ ના ની પાવનધરા મા દેવોના દેવ મહાદેવ નુ એક મોટો પ્રાચીન શિવનુ મંદિર!-->…