Browsing Category
गुजरात
શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો-ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબા ને જીવંત…
અમરેલી શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો -ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબાને જીવંત રાખવા બદલ આયોજકોને સન્માનીત કરતા ભાવના ગોંડલીયા અમરેલી કોરોનાની મહામારી હળવી થયા બાદ રાજય સરકાર!-->…
ગોધરા: કાંકણપુરની એમ.જી શાહ હાઇસ્કુલમાં નવરાત્રીની પર્વ ઉજવણી કરવામાં આવી
નવરાત્રી એ આપણા ગુજરાતી ઓળખ છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના ના ધાર્મિક ઉત્સવો ઉપર પ્રતિબંધ હતો એટલે નવરાત્રિની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. પરંતુ માં અંબેની મહેરબાનીથી કોરોના હળવો થતાં. સરકારે આ વર્ષે!-->…
બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો
બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર અને ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ દ્વારા ભારત માતા મંદિર સેક્ટર ૭ ગાંધીનગર ખાતે વિશિષ્ટ પ્રતિભા ઓ ને સમ્માનિત!-->…
પાલનપુરમાં હિંગળાજ માતા મંદિરમાં આઠમના દિવસે હવન યોજાયો
હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઠમા નોરતામાં અનેક લોકો પલ્લી ભરતા હોય છે તેવી જ રીતે પાલનપુરમાં આવેલ હિંગળાજ માતાજી ના મંદિરમાં હવન કરવામાં આવ્યો હતો જેમાં જય મલબેન ખત્રી, જામદાસ ખત્રી ,જીવદયા!-->…
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર ડીસાની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા!-->!-->!-->…
માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ…
માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ ના પાવન અવસરે વિવિધ સોસાયટીઓના મંડળો દ્વારા આમંત્રણને માન આપી વિવિધ સોસાયટીઓ ની મુલાકાત કરી!-->…
દિયોદર અયોધ્યા નગર સોસાયટી ના રહિશો મન મુકીને ગરબે ઝુમ્યા
વાંકી વળી તો મારી કેડ વળી જાય તેવા ગરબા ના સુર સાથે સોસાયટી ના રહીશો ગરબે ઝુમી ઉઠ્યા
હાલ ચાલી રહેલ નવરાત્રી માં દિયોદર ના અનેક વિસ્તારોમાં દરેક જગ્યા પર શેરી માં શેરી ગરબા નું આયોજન કરવામાં!-->!-->!-->!-->!-->…
શ્રી અર્બુદા યુવા એજ્યુકેસન ટ્રષ્ટ સંચાલિત લાખણી આર્ટસ કોલજ દ્વારા શ્રી સરસ્વતિ વિધ્યાલય લાખણી…
શ્રી અર્બુદા યુવા એજ્યુકેસન ટ્રષ્ટ સંચાલિત લાખણી આર્ટસ કોલજ દ્વારા શ્રી સરસ્વતિ વિધ્યાલય લાખણી માં નવરાત્રિના આજના આઠમના પાવન દિને મા સરસ્વતિ ની મુર્તિ સ્થાપિત કરાઇ.
વિધ્યાની દેવી સરસ્વતી ના!-->!-->!-->…
મંજલ માં પંડ્યા પરિવાર દ્વારા આઠમ નિમિત્તે હવન અને મહા આરતી જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા
આજરોજ ગૌતમી પરિવાર તેમના કુળદેવી સપ્તમ બિકા માતાજી પંડ્યા પરિવાર આચાર્ય પરિવાર જેવો કચ્છમાં વસવાટ કરી રહ્યા છે તેમના કુળદેવી મૂળ ઉત્તર ગુજરાત ના પશુ વાદળ ગામમાં બિરાજમાન છે ત્યારે આજથી ૧૦૦ વર્ષ!-->!-->!-->…
કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન…
કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડા!-->!-->!-->…