Browsing Category
गुजरात
સાવરકુંડલાના ગોરખડા ગામમાં વન્ય પ્રાણીઓનો વધી રહેલો આતંક માસુમ બાળકીને ફાડી ખાધી શરીરના ટુકડે ટુકડા…
વનવિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન સિંહએ હુમલો કર્યો હોવાનું તારણઅમરેલી જિલ્લામાં ગિરના આજુબાજુના ગામમાં સિંહ અને દિપડા મોટા પ્રમાણમાં વસવાટ કરે છે સામાન્ય રીતે જોઈએ તો માણસ પર દીપડાનાહુમલાની ઘટનાઓ બનતી!-->…
પઢિયાર તા ગોધરા ગામના વિકાસ માટે વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવવા સરકારને રજુઆત, ગામનાં જાગૃત યુવાન…
ગામનાં જાગૃત યુવાન આશિષકુમાર બારીઆએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં વિકાસના કામો ન થયા હોવાથી ગ્રામજનો દ્વારા કલેકટરશ્રી ગોધરા, ડી.ડી.ઓશ્રી તમેજ ટી.ડી.ઓશ્રી ગોધરાને લેખિત!-->!-->!-->!-->!-->…
થરાદ માં આવેલ આસ્થા નામની ખાનગી હોસ્પિટલના ડોક્ટર હીરજીભાઈ પટેલે કોરોના મા ખુબ સારી સેવા આપવા બદલ…
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસ્થા નામની હોસ્પિટલ ના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા કોરોના ની વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમા મૂકીને અનેક લોકોને ખુબ સારી સેવા આપી છે અને અમુક વીક પરિસ્થિતિ!-->…
ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ, બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ…
ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ
બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા
ભાભર તાલુકા ના ખારા ગામે આવેલ!-->!-->!-->!-->!-->!-->!-->…
ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી શહેરીજનો ની સુખાકારી માટે રૂપિયા ૧૨૩ લાખ ના ખર્ચે…
ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી શહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને ત્રેવીસ લાખ ના ખર્ચે શહેર ના જાહેર રોડ રસ્તા ને નવીનીકરણ કરવા સી સી રોડ તેમજ સમસાન માટે સેડ નુ કામ!-->…
દશેરા ના પાવન દિવસે પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં નવચંડી યજ્ઞનું આયોજન
મહેસાણાના રાધનપુર હાઇવે ઉપર આવેલા પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.નવરાત્રિના પૂર્ણાહુતિ બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે નવચંડી યજ્ઞમાં વિધિવત્!-->…
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ કેપિટલ વર્તમાન ઓનલાઇન કવિ સંમેલન યોજાયું
૧૫ ઓક્ટોબર ૨૦૨૧ ઝુમ ઉપર દશેરા પર્વ ટાણે સાંજે૬ઃ૧૫મિનિટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આવકાર અધ્યક્ષ શ્રી દ્વારા દીપ પ્રાગટ્યમહેમાનશ્રીઓ દ્વારાસરસ્વતી વંદના રાગણી રાગ શુક્લામુંબઈ દ્વારાભજન કવિ મણિલાલ!-->…
સન્માન સમારંભ યોજાયો
૧૫ ઓક્ટોબરના રોજ ભારત રત્ન ડો.એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે "ડો. કલામ અને તેમનું યોગદાન" વિષય પર એક સેમિનાર અને એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂર રહેતા ગુજરાત વાસી ખંભોળજ!-->…
રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા માં પુતળા દહન કરે તે પહેલાં જીલ્લા પોલીસ દ્વારા તમામ…
ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખાતે શાંતિ પૂર્ણ રીતે આદોલન કરી રહ્યા હતા અને કેન્દ્રીય રાજય મંત્રી!-->…
દશેરા નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગાંધી નગર જિલ્લા દ્વારા શસ્ત્રો ની પૂજા કરાઈ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંઘી નગર દ્વારા દશેરા નિમિતે શસ્ત્રો ની પૂજા નો કાર્યક્રમ સેક્ટર ૨૧ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી વણઝારા સાહેબ પ્રમુખ ગુરુ વંદના મંચ ગાંધીનગર ની!-->!-->!-->…