Browsing Category
गुजरात
દાંતા તાલુકાના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ, સરકાર કાળું નાણું તો ન લાવી શકી પણ…
ધર્મનગરી તરીકે ઉતરપ્રદેશનું કાશી સમગ્ર વિશ્વમાં જાણીતું છે જ્યારે અંબાજી સરસ્વતી નગરી તરીકે પહેલેથી જાણીતું છે.અંબાજી બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે. દાંતા તાલુકામાં વિવિધ ગામોમા રબારી સમાજ મોટી!-->…
અંબાજી મંદિરની ગાદી પર સીસીટીવી કેમેરા ની વ્યવસ્થા કરવામાં આવી
કાશી વિશ્વભરમા ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે આજ રોજ ચૈત્રી નવરાત્રી પૂર્ણતાના આરે છે ત્યારે આજે સવારે!-->…
રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો ધોરણ 8નાં વિધાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઉત્સવ સમારંભ
ગોધરા તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ ધોરણ 8નાં વિધાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઉત્સવ સમારંભ યોજાઈ ગયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
!-->!-->!-->!-->…
પાલનપુર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં ગંદકી નું સામ્રાજ્ય
બનાસકાંઠા જિલ્લાના વડુમથક એવા પાલનપુર શહેર ના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં છેલ્લા ઘણા સમય થી સ્થાનિક વેપારીઓ ની અરજીઓને અવગણી ને આજદિન સુધી આ કોમ્પલેક્ષ માં ઉભરાતી ગટર લાઇન ને સાફ!-->…
ગોધરા તાલુકાની પઢીયાર પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ગોધરા તાલુકાની પઢિયાર ખાતે આવેલ પઢિયાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે ભૂતપૂર્વ ભણી ગયેલ વિદ્યાર્થી બારીઆ આશિષકુમાર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં!-->…
માધવપુર ઘેડના મેળાના રંગમંચ પર ભારતની સંસ્કૃતિ પ્રસ્તુત કરતી કલાનો વૈભવ
ગુજરાતના અરબી સમુદ્રના કાંઠે પોરબંદર નજીક માધુપુર ઘેડ નામનું ગામ આવેલું છે. મહાભારતના શૈલ પર્વમાં તેનો માધવતીર્થ નામે ઉલ્લેખ છે.
અહીં દ્વારકાધીશે ઉત્તર પૂર્વીય વિસ્તારના રાજકુમારી રૂક્ષ્મણીજી!-->!-->!-->!-->!-->…
પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા આયોજિત જળ આંદોલન નિમિત્તે વિશાળ રેલી યોજાઇ
પાલનપુર તાલુકાના ગામે આવેલ ખાલી તળાવ ને પાણી થી ભરવા માટે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા વિશાળ સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું .. આજરોજ તારીખ 13 એપ્રિલના દિવસે મલાણા ગામ અને તેની!-->…
માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન : પરણે રાણી રુકમણી, વર શ્રી ભગવાન
ગુજરાતના સમુદ્રકાંઠે પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ ને રાણી રુક્ષમણીનો આજે વિવાહ પ્રસંગ પર્વ ઉજવાય રહ્યો છે.રૂકમણીજી ભારતના ઉતર પુર્વના હતા. માધવપુર ઘેડમાં આ પ્રસંગે પાંચ દિવસનો!-->…
ગદાણા પોલીસ મથકમા ફરજ બજાવતા કોટામોઇનાં પોલીસ જવાને ભગુડા ડેમમાથી ૩ કલાકના રેસક્યુ બાદ ૨૦ ફુટ ઉંડા…
મળતી માહિતી મુજબ ગઇકાલે બગદાણાનાં કસાણ ગામે આવેલ સુકવો નદીમાં સરાણીયાનો યુવાન રણજીતભાઇ વિનુભાઇ રાઠોડ ( ૧૫ ) મુળ.સાવરકુંડલા પોતાના બળદને પાણી પીવડાવવાં માટે ડેમ પર લઇ જતા.અચાનક બળદ પાણીમા જતો રહેતા!-->…
ભાવનગર જિલ્લાના માઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં
'વસુંધરાની વાણી' ઉપક્રમનો સમાપન કાર્યક્રમ યોજાયો
શેત્રુંજીની છાયામાં 'વસુંધરાની વાણી' ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને!-->!-->!-->…