Browsing Category
गुजरात
ધાનેરા તાલુકાના થાવર ગામે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી એ સર્વ સમાજ સંવેદના સભા…
વી.ઓ- ધાનેરા તાલુકાના થાવર ગામે હેલીપેડ ખાતે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની અધ્યક્ષતા માં સર્વ સમાજ જન સંવેદના સભા યોજાઈ હતી ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી નું ધાનેરા તાલુકાના!-->…
માલપુર તાલુકાના લેઉવા પટેલ ની દીકરી વિશ્વા પટેલ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્ય લેવલે બ્રોન્ઝ મેડલ…
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડોડીયા ગામ ના ડો. સંજયભાઈ પટેલ ની દીકરી વિશ્વા પટેલ રાજકોટ ખાતે 2022/23 ના 11 ખેલ મહાકુંભમાં બેડમિન્ટન સ્પર્ધામાં વુમન ઓપન કેટેગરી માં બ્રોન્ઝમેડલ જીતવામાં સફળતા!-->…
ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમ યોજાયો.
ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમ યોજાયો. સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમમાં વડગામ તાલુકાના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત જોવા મળી તેમજ ધાનેરા તાલુકાના કોંગ્રેસ!-->…
વડગામના પસવાદળ માં સમૃતિવંદના અને સંતવાણી કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકાના પસવાદળ રહેતા કાંતિલાલ ચીમનલાલ ઠાકર નું કોરોના ની બીજી લહેર માં મૃત્યુ થયું હતું.તે સમયે પરિસ્થિતિ ને લઈ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો.જેને લઇ કાંતિલાલ ની પ્રથમ વાર્ષિક!-->…
ઓલપાડ અસનાબાદ ગામે પેવર બ્લોક નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આજ રોજ ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી શ્રીમતિ રવીનાબેન પટેલ તેમજ અસનાબાદ ગામના પંચાયત સભ્યશ્રી અશોકભાઈ પટેલ તેમજ ગામ ના આગેવાનો વડીલો દ્રારા અસનાબાદ ગામે નવાપરા માં ઉમેદભાઈ પટેલ ના ધરેથી!-->…
ટેટોડા ગૌશાળામાં 20 વર્ષથી સેવા કરતા ધાનેરાના ગૌભક્ત ગૌશાળામાં 20 વર્ષથી સેવા કરતા ધાનેરાના ગૌભક્ત
મફાભાઈ માળી દરરોજ ધાનેરા થી પોતાના ખર્ચે ભોજન લઇ ગૌશાળામાં આવે છે.
ડીસા ની ટેટોડા ગૌશાળા ખાતે 20 વર્ષથી એક સુખી અને સંપન્ન પરિવારના આધેડ ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે ઘરનું ભાડું અને ભાથું!-->!-->!-->…
જોળવા ગામે એક ગોડાઉનમાં લાગી આગ
જોળવા ગામે એક ગોડાઉનમાં લાગી આગજોળવા GIDC સુરભી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આગમળસ્કે આગ લાગતા બારડોલી, PEPL, કામરેજ ERC ફાયરની ટિમ ઘટના સ્થળેબાજુની ફેકટરીની માલિકે ફાયરને જાણ કરતા ફાયર ઘટના!-->…
માંડવી તાલુકાના પીપરિયા, ખંજરોલી,ઉમરસાડી, કમાંલપોર જેવા કામોમાં ગેરરીતિ થયા ના આક્ષેપ
તાલુકા પંચાયતના કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા ધરણાં પર બેઠા
માંડવી ના ધારાસભ્ય આંનદ ચૌધરી ધરનામાં હાજર
ધારાસભ્ય આંનદ ચૌધરી એ તત્કાલીન ડીડીઓ કે.રાજેશ ને ભ્રષ્ટાચાર ના જનક ગણાવ્યા
જિલ્લા!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
આજરોજ હરિદ્વાર ગંગાજી માં ૧૪૧ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા
કોઈ ના દિકરા પુત્ર મિત્ર અને બાપ તરીકે આ સેવાકાર્ય કરી દિવંગત આત્માને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી અસ્થિ વિસર્જન કરી વર્ષ 2006 માં અસ્થિ બેંક સ્થાપવામાં આવેલ હતી જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી!-->…
મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં વિરાટ વ્યસમુક્તિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અખિલ ભારતીય વિરાટ વ્યસન મુક્તિ અભિયાન 2022 ના ઉપક્રમે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા માં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વ્યસનમુક્તિ!-->…