Browsing Category
गुजरात
ગાંધીનગર જિલ્લાના મગોડી ગામે માં મંમૈયા માતાજી નો પ્રતિષ્ઠા નો પાટોત્સવ ઉજવાયો
પવિત્ર એવી ખારી નદીના તટ પર વસેલું ગાંધીજી નગર જિલ્લાનું મગોડી ગામ જેનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. અહીંયા આજે તારીખ ૨૬/૦૫/૨૯૨૨ ને ગુરુ વાર ના રોજ માં મંમૈયા માતાજી નો મગોડી ગામના ગ્રામજનો દ્વારા!-->…
વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત
મંકીપોકના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની વચગાળાની સલાહ
વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોકસ નામનો એક રોગ પ્રસરી રહ્યો છે.જેમાં તાવ , ફોલ્લીઓ જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ પ્રાણીઓમાંથી માણસમાં!-->!-->!-->…
આપણું અંબાજી ગ્રુપ દ્વારા વહીવટદારને ધારદાર રજૂઆત કરવામાં આવી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશભર માથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે!-->…
દાંતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ફરજની બેદરકારીથી દર્દીઓ પરેશાન
બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકો જ એક માત્ર સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં અભણ વસ્તી વધુ હોય છે તે પોતાનુ ગુજરાન ખેતી પર નીભર છે જેના કારણે તે પ્રાઈટ હોસ્પીટલ જઈ શકતા નથી તેના કારણે!-->…
ધાનેરા તાલુકા પંચાયત ટીડીઓ સહિત કર્મચારીઓ કલાકો સુધી ગેરહાજર, ખુરશીઓ ખાલી દેખાઈ રૂમ ખાલી છતાં પંખા…
ધાનેરા તાલુકા પંચાયત માં મીડિયા ની ટીમ દ્વારા 11.30 કલાકે કચેરીના તમામ રૂમોની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે તાલુકાના વિકાસ અધિકારી સહિત તમામ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી
એક તરફ તલાટી મોડા પડે!-->!-->!-->…
વડગામ ખાતે જળ આંદોલનમા મોટી સંખ્યા ખેડુતો આંદોલન સ્થળે પહોંચ્યા
વડગામ મા પાણી ની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે ત્યારે વડગામના ખેડુતો ને પાણી માટે જળ આંદોલન મા કરવાની ફરજ પડી છે ! ત્યારે વડગામ મા ના કરમાવાદ અને મૂક્તેસ્વર ડેમ મા પાણી મળે અને સરકાર આ વાત ને પર!-->…
દાહોદ માં જ્વાળામુખી મંદિર નો 15 મા પાટોત્સવ નિમિત્તે મા જ્વાલા જીની નવચંડી હવન મહા આરતી…
દાહોદ માં જ્વાળામુખી મંદિર નો 15 મા પાટોત્સવ નિમિત્તે મા જ્વાલા જીની નવચંડી હવન મહા આરતી સુંદરકાંડ રાખવામાં આવ્યું હતું તેમજ સમાજના અગ્રણીઓ અને ભાવિ ભક્તો એ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ભક્તો દ્વારા આ!-->…
વિરમગામ ટાઉન પો.સ્ટે.ના જલારામ કોમ્પલેક્ષ ખાતે ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને…
પોલીસ મહાનિરીક્ષકશ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.ડી.ચૌહાણ સાહેબ વિરમગામ વિભાગ વિરમગામ!-->…
અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4 ના ઓઉટસોર્ષ કર્મચારીઓને પગાર ચુકવવામાં ઠાગા…
છેલ્લા 3 માસ થી બાકી પગાર ના ચુકવતા આરોગ્યના ઓઉટસોર્ષ કર્મચારીઓ રોષે ભરાયા
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જીલ્લા પંચાયતના તાબા હેઠળના આરોગ્ય વિભાગમાં આવતા અને કોરોના જેવી મહામારીમાં પણ સૌથી!-->!-->!-->…
માલપુર તાલુકાના મોરડુગરી જલારામ મંદિર ખાતે મેઘમલ અરવલ્લી એસ.પી.એન.એફ પ્રોડ્યુસર કંપની લિમીટેડ ની…
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુગરી જલારામ મંદિર ખાતે મેઘમલ અરવલ્લી એસ.પી.એન.એફ પ્રોડ્યુસર કંપની લિમીટેડ અંતગર્ત એફ.પી.ઓ ના તમામ સભ્યો ની બેઠક રાખવામાં આવેલી હતી.જેમા પ્રાકૃતિક ખેતી ઉત્પાદન!-->…