Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

ઓનલાઈન એપ danidata રાતોરાત બંધ થતા લોકો રાતા પાણીએ રડયા, કરોડો રૂપિયા ગુમાવ્યા
આ એપ બંધ થતાં ધાનેરા

ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. અનેકવાર ઓનલાઇન એપ (Online app)અને ગેમમાં ડબલ કરવાની લાલચમાં પૈસા રોકવાથી લોકોને પૈસા ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક

*અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ દ્વારા ખુબજ સફળ ઐતિહાસીક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ તથા સરકારી યોજના…

આજરોજ તારીખ 5/06/2022 ના રોજ ચાણક્યપુરી અમદાવાદ ખાતે *અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ * આયોજિત કેમ્પ માં 2000 જેટલા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો. જે પૈકી 1200 જેટલા લાભાર્થી સર્વરોગ નિદાન મેડિકલ

પાલનપુર તાલુકા ના ખેમાણા ગામે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવી

વૃક્ષ છે તો વિશ્વ છે. આજે પાંચમી જૂન ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુરના ખેમાણા ગામે પર્યાવરણ પ્રેમી સંતશ્રી નાનકદાસજી બાપુના ના હસ્તે વનવિભાગ ના સહયોગથી શ્રીરામદેવપીરસ્થાન પરિસરમાં

દહેગામ-બાયડ હાઇવે પર લવાડફાર્મ પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માતમાં એક નું મોત

દહેગામ થી બાયડ હાઇવે પર તારીખ ૦૫/૦૬/૨૦૨૨ ને રવિવાર ની રાત્રે લગભગ ૯.૩૦ સાંજ ની આજુ બાજુના ના સમય ગાળામાં દહેગામ તાલુકાના લવાડ ફાર્મ પાસે દહેગામ-બાયડ હાઇવે પર ટ્રક અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

લવારા માં ભંડારા મહોત્સવ ની ઉજવણી કરાઈ

ધાનેરા તાલુકાના લવારા ગામ માં મહાકાળી માતાજી મંદિરના મહંત ભાવપુરી મહારાજ, ગુરુ શંકરપુરી મહારાજનાં જીવત ભંડારા પ્રસંગે સાધુ-મહંતો સહિત ભક્તો એકઠા થયા હતા. બે દિવસીય મહોત્સવ મા અનેક ધાર્મિક કાર્યક્રમો

ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન તથા આર્મી ની ભરતી ની રાહ જોતા યુવાનો દ્વારા અમદાવાદથી ગાંધીનગર કી તરફ…

ગુજરાત રાજ્યના જવાન. યુવાન.ને કિસાન ત્રણે પરેશાન જય હો ગરવી ગુજરાત .જય જવાન જય કિસાન સુત્રો સુત્રો જ બનીને રહી ગયા. ભારતમાતા ની રક્ષા માટે યુવાનો ભરતી થઈ પણ નથી શકતા .અને જે ભારત માતાની રક્ષા કરીએ

ગારીયાધાર તાલુકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવ્યા ચર્ચામા

ગારીયાધાર શહેર ના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ એક તરુણ બાળકની પાસે બિભત્સ માંગણી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગત પ્રમાણે ગારીયાધાર શહેર ના પાલીતાણા રોડ પર સ્થિત સ્વામીનારાયણ

માલપુર તાલુકાના મોર ડુંગરી ગામે જલારામ બાપા મંદિરે ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી…

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોર ડુંગરી ગામે જલારામ બાપા મંદિરે અરવલ્લી કિસાન મોરચાના મહામંત્રી રમેશભાઈ પટેલ . પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. સંગઠન મંત્રી શરદભાઈ પટેલ.

સુંદર લાલ બહુગુણા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2022

તા. 5 જૂન 2022 આર. સી મિશન શાળા વડતાલ માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. શૈલેષ વાણિયા "શૈલે"ને શ્રેષ્ઠ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા વિવિધ વૃક્ષ રોપણની સાથે પર્યાવરણ ની જાળવણી તેનું

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ પાવન અવસર ઉપર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન…

તાહ5જૂન 2022 રવિવારની સવારે 9.00 કલાકે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન હિન્દી કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત ગાંધીનગર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના