Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

રખિયાલ રેલવે ફાટકની પાસે એકટીવા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો

રિપોર્ટર. મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ તાજેતરની અંદર અમદાવાદ મોડાસા હાઇવે પર રખયાલ બજાર ની અંદર એક અકસ્માત થયો જેમાં એકટીવા અને બાઈક સાથે અકસ્માત રેલવે ફાટકની પાસે અકસ્માત મો એકટીવાની અંદર વડીલને

નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવામાટે નથરકુઇ જૂથ ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી કાનજી હરીરામ કાપડી અને હાલ ના સંરપચ શ્રી શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારી.ઉપ

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં મોટા ઠાકોર વાસમો આવેલા બાબા રામદેવપીર નો અને મહાકાળીમાતાજી નો 24મો…

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ મંદિર અને મહાકાળી માતાજી નો પહેલો પાટોત્સવ તા.10/6/2023ને શનિવાર ના રોજ યોજાયોહતો.આ પાટોત્સવ નિમિત્તે ભજન સત્સંગ નો

,બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ…

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ શ્રી હરિચરણ થયા. જેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો

માનનીય પ્રધનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પુર્ણ કર્યા..

રિપોર્ટર કમલેશ તાવિયાડ સિંગવડ જે અંતર્ગત આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ ના લોક લાડિતા નેતા સંસદસભ્ય શ્રી જશવંતભાઈ ભાભોર સાહેબ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન સરું કરવામાં આવ્યું.. જેમાં દેવગડ બારીઆ

હવાડા, શાળા, મંદિર અને રહેણાંક વિસ્તાર સુધી પાણી પહોંચતા લોકોમાં ખુશી

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં બોરવેલમાં પાણી ઓસરી જતા ગ્રામજનોને પીવાના પાણી માટેની સમસ્યા સામે લડવું પડ્યું હતું. જો કે માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ

રખિયાલ ગામે બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ ના સમાચાર પ્રસિદ્ધિ તથા જી ઇ બી ની લાઈટ રેગ્યુલર થઈ

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ દહેગામ તાલુકાના રખિયાલ ગામ માં રોજ ના રોજ લાઈટ ની ભોજગરો જોવા મળી રહી હતી.રખિયાલ વિસ્તારમાં છેલ્લા ગણા દિવસ થી લાઈટ કટ થવાથી રહીશો દ્વારા ફરિયાદો કરવામા આવતી હતી.

માલપુર તાલુકાના કાસવાડા ગામના તલાટી કમ મંત્રી શ્રી ની ધરમ કરતા ધાડ પડવા જેવી સ્થિતિ થઈ.

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી બાયડ પોલીસ સૂત્રો અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોટા લાલપુર ના રહેવાસી વિષ્ણુભાઈ શંકરભાઈ ભોઈ જેઓ માલપુર તાલુકાના કાસવાડા ગામમાં તલાટી કમ

ધોળકા તાલુકા અરણેજ ગામે થતુ ગેરકાયદેસર માંટી ખનન

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરોચીફ ધોળકા તાલુકા નાં અરણેજ ગામે આવેલ ઠળીયા વિસ્તારમાં આવેલી ગૌચર જમીન ઊપર કેટલાક સમય થી અસામાજીકતત્વો દ્વારા માંટી ખનન માંફીઓ દ્વારા બારોબાર માટી વેચી મોટી

5,જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ઉજવણી ધણપ પ્રાથમિક શાળા અને ફિરોજપુર પ્રાથમિક શાળા

.રિપોર્ટર. મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ આજ દિન વિશેષ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ધણપ પ્રાથમિક શાળા અને ફિરોજપુર પ્રાથમિક શાળા માં અમારી સંસ્થા લીફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .આ