Publisher Theme
I’m a gamer, always have been.

થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ

આગામી દિવસોએ થરા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ચોક્કસ માહીતિ મુજબ અલગ-અલગ કારણોને લઇ 68 ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. આ

11 અરજદારોએ નાયબ કલેકટર કોર્ટ માં ડીસામાં રખડતા પશુઓ અંગે ફરિયાદ નોંધાવી

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિત કે મૌખિકમાં રજુઆત

બનાસકાંઠા ગૌ રક્ષકો દ્વારા એક જ અઠવાડિયામાં અબોલ પશુઓને ભરીને કતલખાને જતી 3 ગાડીઓ પકડી પાડવામાં…

એક જ અઠવાડિયામાં 73 જેટલા અબોલા પશુઓને મોતના મુખમાંથી બચાવાયા.. બનાસકાંઠા ગૌ રક્ષકો દ્વારા એક જ અઠવાડિયામાં 3 ગાડીઓ અબોલ પશુઓ ભરીને કતલખાને જતી ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડવામાં આવી હતી.ત્યારે

દિયોદર ના ગામે યુવાનની લટકતી લાશ મળી..

દિયોદર ના ગામે યુવાનની લટકતી લાશ મળી.. દિયોદર ના રૈયા હરિ પૂરા સીમ વિસ્તારમાં યુવાનની લાશ મળતા ચકચાર.. યુવાન દિયોદર ના સેસન નવા હોવાનું જાણવા મળ્યું.. યુવાન રમઝાન ખાન અકબર ખાન બલોચ અંદાજે 30

દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાઇ રહેલ સાયકલ રેલીને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય

૭ વર્ષમાં બે પુરુષ સાથે લગ્ન કર્યા, અમદાવાદની સપનાએ

છાપી પોલીસ સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ મૂળ ચંગવાડા ગામના રાકેશભાઈ શંકરભાઈ પટેલના લગ્ન સાત વર્ષ પૂર્વે અમદાવાદ (હાથીજણ)માં રહેતા ચંદુભાઈની દીકરી સપના સાથે થયા હતા. જાેકે પત્ની દ્રારા વારંવાર પૈસાની

ડીસામાં નશીલા પદાર્થનું ધૂમ વેચાણ કરનાર વ્યકતિ ને ડીસા પોલીસે પકડી પડ્યો

ડીસા શહેરની શિવગંગા સોસાયટીમાંથી પોલીસે એમડી ડ્રગ્સ, ગાંજાે અને સ્મેંક જેવી ખતરનાક નશીલી ચીજ- વસ્તુઓનો વેપાર કરતાં શખ્સની અટકાયત કરી છે. પોલીસે તેના ઘરેથી કુલ રૂ.૭,૯૬,૭૩૬ નો મુદ્દામાલ ઝડપી લઇ તેને

સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું રાજ્યપાલશ્રી નું આહવાન

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી

અંબાજી માં કલેક્ટર ના હસ્તે હિતેશભાઈ ઠક્કર નું સન્માન કરાયું

ડીસા શહેર ના સેવાભાવી અને જય જલિયાણ ફાઉન્ડેશન ના હિતેશભાઈ ઠક્કર દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવતા માં ના ભક્તો માટે બે ટાઈમ ફ્રી માં ભોજન પ્રસાદ શરૂ કરાયો છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઇ

ફટાફટ ઓનલાઇન હિન્દી કવિ સંમેલનખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા યોજાયું*

તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ચાર વાગ્યે ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર સુધીર સિંહ ઉત્તર પ્રદેશ એમબીબીએસઉપસ્થિત રહ્યા અતીથી વિશેષ તરીકે ગુજરાતમાંથી