Publisher Theme
I’m a gamer, always have been.

ફટાફટ ઓનલાઇન હિન્દી કવિ સંમેલનખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા યોજાયું*

તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ચાર વાગ્યે ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર સુધીર સિંહ ઉત્તર પ્રદેશ એમબીબીએસઉપસ્થિત રહ્યા અતીથી વિશેષ તરીકે ગુજરાતમાંથી

વડગામ તાલુકાના બસુ ગમે બચપન ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર દ્રારા નિ :શુલ્ક તપાસ, નિદાન કેમ્પ યોજાયો

વડગામ તાલુકા ના બસુ ગામ ખાતે પ્રાથમિક શાળા માં નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ

डूंगरपुर जिला कलेक्टर ने ली रीट परीक्षा 2021 के सुचारू आयोजन हेतु बैठक

डूंगरपुर जिला कलेक्टर सुरेश कुमार ओला ने आज सभागार में 26/9/21 को होने वाली रीट परीक्षा के सुचारू आयेजन हेतु बैठक ली जिला प्रशाशन ने जिले और जिले से बाहर से आने वाले परीक्षार्थियों के लिए रूट चार्ट

પાલનપુર તાલુકાના માલણ ગામે પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે બી.પી.એલ લાભાર્થીઓને ઉજવલ્લા યોજના તેમજ…

માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના તંદુરસ્ત જીવન માટે પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે બી પી એલ લાભાર્થી યો ને ગેસ કનેક્શન, વિધવા માતા બહેનો ને

जालोर जिला फुटबॉल एसोसिएशन की ओर से आयोजित एक दिवसीय फुटबॉल प्रतियोगिता

जालोर जिला फुटबॉल एसोसिएशन की ओर से आयोजित एक दिवसीय फुटबॉल प्रतियोगिता का समापन प्रधानाचार्य भंवरसिंह राव अध्यक्ष माघ स्पोर्ट्स क्लब, भीनमालके मुख्य आतिथ्य व वरिष्ठ शारिरिक शिक्षक मंगलसिंह गुंदाऊ की

श्री अणदारामजी धाम मोदरान मे श्री ब्राह्मण स्वर्णकार समाज द्वारा श्री अनन्त भगवान की कथा का आयोजन…

श्री अणदारामजी धाम मोदरान मे श्री ब्राह्मण स्वर्णकार समाज द्वारा श्री अनन्त भगवान की कथा का आयोजन किया गया।रविवार को अनन्त चतुर्दशी पर्व पर श्री ब्राह्मण स्वर्णकार समाज के आराध्य श्री अणदारामजी धाम

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, પિતૃઓની આત્માની શાંતિ, મોક્ષ માટે શ્રાદ્ધ વિધી કરાશે

- માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો ૧૫ દિવસનો અવસર - તિથિ યાદ ન હોય તો 'સર્વપિતૃ અમાસે' શ્રાદ્ધ વિધી કરવાથી સર્વ પિતૃઓને તૃપ્તી અને મોક્ષ મળી જાય છે આજે સોમવારથી ૧૫ દિવસના શ્રાદ્ધ શરૂ થાય છે.

રેલવેમાં નોકરીની લાલચ આપીને 40 લોકો સાથે રૂ. 2.44 કરોડની છેતરપિંડી

દિલ્હી પોલીસે નોઇડામાંથી મોહંમદ રાઘિબ ફિરોઝની ધરપકડ કરી આરોપીઓએ નકલી એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગના લેટર પણ ઇશ્યુ કરી દીધા હતા અને નકલી મેડિકલ પરીક્ષા પણ લેવાઇ હતી ઉમેદવારોનો વિશ્વાસ જીતવા

એલસીબીએ ચોરી અને લૂંટનાં દાગીના વેચતી લૂંટારુ ગેંગ પકડી

- વાવ-થરાદમાં ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી ટોળકી ઝડપાઇ - આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત નો રૂ.પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ થરાદ પંથકમાં લૂંટ ઘાડ અને

અંબાજી પદયાત્રીઓ પર સમય ફરી વળ્યો કિશોર ઉંમરના 3 પદયાત્રીઓ મોત

- મધરાત્રે ત્રણ વાગે બનેલી ગોઝારી ઘટના - બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા મૃતદેહોને વતન મોકલવા તજવીજ હાથ ધરાઇ રાજસ્થાનના ડુંગરપુરથી અંબાજી પદયાત્રાએ નિકળેલા એક જૂથ