બાયડ તાલુકાના વાડીનાથ નજીક સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો
મોટા મુવાડા થી વાડીનાથ જતી કેનાલમાં મૃતદેહ દેખાયો
મૃતક બાયડ તાલુકાના કેશરપુરા ગામનો હોવાની પ્રાથમિક માહિતી આવી સામે
મૃતક પુરુષ કેશરપૂરા ગામના લાલાભાઈ અમરાભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું
!-->!-->!-->!-->!-->!-->!-->…