Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ ભરૂચ ના હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી યુવા શિવભક્ત દ્વારા 560 કિલોમીટર પદયાત્રા માટે શિવજી ભક્તિ…

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવાની તૈયારી હોઈ જેથી આજરોજ ભરૂચ,નાં હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામ ના ગ્રામ જાણો દ્વારા યુવા શિવભક્તો ના વધામણાં કરવા માં આવ્યા હતા વધામણાં કરવા પછી ૐ નમઃ શિવાય અને હાર

નખત્રાણા તાલુકાના ખોંભડી ગામ ખાતે પંથકની જીવાદોરી રૂપી નવ-નિર્માણધીન સંત શ્રીમેકરણ સરોવર નીરથી ઓગનતા…

તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નખત્રાણા તાલુકા નું ગામ ખોંભડી ખાતે ધીંગીધરાએ સંતશ્રી મેકરણ દાદાની કૃપાથી પંથકની જીવાદોરી રૂપી નવ-નિર્માણધીન સંત શ્રીમેકરણ સરોવર નીરથી ઓગનતા સરોવરનું પૂજન-અર્ચન

તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નિરોણા ભરૂણ નદી અલગ અલગ ફાટા કરી દેતા આ ગામને મોટો નુકસાન ને લઇ…

તાજેતરમાં નિરોણા પાવર પટ્ટી વિસ્તારમાં અને પંચકલાનગરી તરીકે ઓળખાતો પાવર પટ્ટી નો મુખ્ય મથક નિરોણા તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નિરોણા ભરૂણ નદી અલગ અલગ ફાટા કરી દેતા આ ગામને મોટો નુકસાન થયું છે

શ્રીમાન પોપટભાઈ દરજી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ ના ધાનેરા ઉપ પ્રમુખ…

ધાનેરા તાલુકા ના માલોત્રા ગામ ના વતની શ્રીમાન પોપટભાઈ દરજી ધાનેરા તાલુકા માં એક સામાજિક કાર્યકર્તા તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને પોતે ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત કાર્યકર્તા તરીકે પોતાનું

આ છે અમારા કચ્છની કોમી એકતાની મિસાલ

કોમી એકતા નું પ્રતીક - મુસ્લિમ સમાજ ના યુવાન એવા સૈયદ રીજવાનસા અલીશા એ ખડે પગે ઊભા જોવા મળે હાલમાં મગવાણા માં ગો સેવા ક્રિકેટ ટુનામેટ ગો સેવા પ્રેમ અથવા પશુ પ્રેમ ની વાત આવે એટલે મગવાણા ના મુસ્લિમ

ચાર વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલ આવ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરાના રૂણી ગામે બ્રહ્માણી માતાના મંદિરમાં ચાર વર્ષ પહેલાં ચોરી કરનાર ઈસમને ઝડપી પાડયો છે. એલસીબી પોલીસે 4200 નો મુદ્દા માલ કબજે લઈ ઈસમની અટકાયત કરી ધાનેરા પોલીસ સ્ટેશનને

ધાનેરા નજીક જાખડી ના યુવકે ગૃહસ્થ છોડી સન્યાસ લીધો

ધાનેરા તાલુકાને અડીને આવેલ રાજસ્થાનના રાણીવાડા તાલુકાના જાખડી ગામે ભોમિયા રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેના ઘરમાં થોડી નિરાશા છે પરંતુ ગામમાં આનંદ નો પણ માહોલ છે.રાજસ્થાનના જાખડીના

विराट बजरंग दल का हुआ विस्तार, श्रीभगवत सिंह चौहान को सूरत जिला मीडिया प्रभारी नियुक्त।

सम्पूर्ण भारत वर्ष में सनातन धर्म की रक्षा के लिए कार्य करने वाली सस्था विराट बजरंग दल ने धर्म की रक्ष के लिए विस्तार करते हुए विराट बजरंग दल की संस्थापक महोदय श्रीमती सुशीला जी शर्मा एवं राष्ट्रीय

ગૌશાળા ને સહાય નહીં ચૂકવાય તો ગૌશાળા ના સંચાલકો ગાયોને સરકારી કચેરીએ મૂકી જશે

સરકારે ગૌશાળાને આર્થિક સહાય જાહેર કર્યા બાદ આ દિન સુધી ગૌશાળા અને પાંજરાપોળને નાણા ના આપતા ગૌશાળા ના સંચાલકો વિફર્યા છે. ધાનેરા તાલુકાની 17 જેટલી ગૌશાળા ના સંચાલકો અને ગૌભક્તોએ ગુરુવારે ધાનેરા

ધાનેરા-થાવર રોડ પાસે ગેરકાયદેસર સાદી રેતી વાહન કરતાં ચાર ડમ્પરને ઝડપી પાડ્યા, એક કરોડનો મુદ્દામાલ…

બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આજે