Browsing Category
गुजरात
મલાણા માં પોષણમાસ અભિયાન ની ઉજવણી કરવામાં આવી..
પાલનપુર તાલુકાના મલાણા ગામે પોષણ માસની ઉજવણી કરવામાં આવી….સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ!-->…
રામસીડા ગામ ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રમેલ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
દાંતીવાડા તાલુકા ના રામસીડા ગામ ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને રમેલ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સરસ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં રામસીડા ગામ અને આજુ બાજુ ના મોટી!-->…
મોરડુંગરા, દાંતાના શિક્ષક, પંકજ પ્રજાપતિને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો – 5…
રાષ્ટ્રીય ચેતના સંસ્થા, ઇન્દોરે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સન્માનમાં શ્રેષ્ઠ પસંદગી પામેલાનું સન્માન કર્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના દાંતા તાલુકાની મોર ડુંગરા પ્રાથમિક શાળાના કાર્યકારી અને સમર્પિત!-->…
થરાદ તાલુકા ના લુવાણા કળશ ગામ ના વતની નરસી એચ દવે જમણે સેવાના કાર્ય થકી કીર્તિમાન વિક્રમો રચ્યા…
થરાદ તાલુકા ના લુવાણા (ક) ગામના વતની એવા શ્રી નરસી એચ દવે સેવા નામ ની ભેખ ધારણ કરી તેઓ લોકો ને જરૂરી કામકાજમા માર્ગદર્શન આપી લોકો ની સેવા કરે છે અને હાલ જે પ્રકારે covid-19 મહામારી ચાલી રહી છે તેને!-->…
ધાનેરા તાલુકાના બાપલા ગામે વીજ કરંટથી લાગવાથી માતા પુત્રી સહિત 2ના મોત.
બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર વીજ લાગવાથી પશુ પંખીઓ અને મનુષ્ય પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આજરોજ ધાનેરા તાલુકાના બાપલા ગામે વીજ કરંટથી લાગવાથી માતા પુત્રી સહિત 2ના મોત. થતા અરેરાટી લુહાર પરિવારના એક!-->…
આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે…
આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરનોડા સેજાની ઓગણવાડી કેન્દ્ર ૧/૨/૩/૪ નાઓ એ ભેગા મળીને સીડીપીઓ શ્રી નસીમબેન ના!-->…
થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિનો શિવ પુરાણ કથા કરવામાં આવી
થરાદ તાલુકાના આસોદર ની પાવનધરા નગર મા શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાવસ સુધી શિવપુરાણ કથા કરવામાં આવી અને આ શ્રાવણ માસ નિમિત્તે અને શિવપુરાણ કથાના યજમાન શ્રી આસોદર ગામના વતની અને પૂર્વ આચાર્ય શ્રી!-->…
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ના બાજુમાં આવેલા બાલારામ ખાતે ભગવાન શંભુ નું ભવ્ય મંદિર આવેલું છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ના બાજુમાં આવેલા બાલારામ ખાતે ભગવાન શંભુ નું ભવ્ય મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને ભક્તિ સાથે દર્શનાર્થે આવે છે.ત્યારે બાલારામ માં બિરાજમાન ભગવાન શંભુ ના મંદિરે!-->…
બનાસકાંઠા પાલનપુર પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર.આપવામાં આવ્યું.06/09/2021
પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા. ગીરવાનસિહ સરવૈયા. ગૌરાંગભાઈ પંડ્યા. હેમુભા વાઘેલા તથા ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ ની અધ્યક્ષ સ્થાને થી બનાસકાંઠા જિલ્લા!-->…
લાખણી ના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો.
આજરોજ લાખણી તાલુકાના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના ની ત્રીજી લહેર ના અગમચેતી ના પગલાં રૂપે વહીવટી!-->…