Browsing Category
गुजरात
રાજુલા પોલીસ સ્ટેશન અને ડુંગર પોલીસ સ્ટેશનના ઘણાં સમયથી પડતર વાહનોની રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાહેર…
મે.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જનાઓની સુચના અનુસંધાને નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી જીલ્લાનાઓ તથા .કે.જે.ચોધરી નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગનાઓના સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા!-->…
રાજુલા ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮ તથા વિક્રાંત મોટર સાયકલ મળી કુલ…
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ!-->…
અમરેલી શહેરમાં ચિતલ રોડ પર ઓમ નગર સોસાયટીમાં જંગલ કટીંગ ની સાથે સફાઈ અભિયાન કરવામાં આવ્યું
નગરપાલિકાના કોર્પોરેટર સુરેશભાઈ શેખવા અને ભા.જ.પ અગ્રણી કાર્યકર્તા રવિરાજ ભાઈ શેખવા ને સફળ થયેલ રજુઆતના પગલે થયેલ કામગીરી
અમરેલીના ચિતલ રોડ ઓમનગર સોસાયટી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું!-->!-->!-->…
નવલા ચાલતા મા અંબાના નોરતાંમાં આજે પાઠશાલાના બધાં બળોકોની આજે પાલનપુર ખાતે સામૂહિક નવરાત્રિનું…
નવલા ચાલતા મા અંબાના નોરતાંમાં આજે પાઠશાલાના બધાં બળોકોની આજે પાલનપુર ખાતે સામૂહિક નવરાત્રિનું આયોજનમાં કરવામાં આવ્યું. નવરાત્રી નિમિતે આજે બાળકોને નાસ્તો , કપડા, ચોકલેટ વગેરે વસ્તુનું વિતરણ કરવામાં!-->…
ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા સેક્ટર ૧૪ ખાતે મહા આરતી કાર્યક્રમ ઉજવાયો
ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના ઇંડિયન લાયન્સ શ્રી રાજીવ ગુપ્તા જી (સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ) ના પ્રાંગણ માં મહા આરતી કાર્યક્રમ પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ, ડાયરેક્ટર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ,!-->…
થરાદ ના કલેશહર માતાજી ના ધામે યજ્ઞ યોજાયો
થરાદ ના કલશ લવાણા ગામે કલેશહર માતાજીના ધામે બારોટ ચુનીલાલ પરિવાર દ્વારા માતાજી નો યજ્ઞ કરવા મા આવ્યો હતો જેમા યજ્ઞ ના આચાર્ય પદે હરેશ ભાઈ ઓઝા તેમજ સાથી પંડીત એવા માતાજી ના પુજારી નરસી એચ દવે દ્વારા!-->…
બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના છઠ્ઠા દિવસે શહેર અને તાલુકાના વિસ્તારોમાં શેરી ગરબાની રોનક જામી
બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓને માં ખુશી જોવા મળી છે. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી ને લઈ નવરાત્રીના પર્વ પર રોક!-->…
નવરાત્રીના પાવન અવસર ઉપર મહેસાણાના ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા
નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે તેવામાં ઠેરઠેર સેરી ગરબા અને સોસાયટીમાં ગરબાની રમઝટ જામી છે.
મહેસાણાના ગોવર્ધન પાર્ક સોસાયટી માં દર વખતે અવનવી સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે, જેમાં નાના!-->!-->!-->!-->!-->…
ડીસા માં આવેલ નવજીવન સોસાયટી માં નવરાત્રી ઉત્સવ માં ખેલૈયાઓ મન ભરીને ઝૂમી રહ્યા છે
માઁ ભગવતી નવદુર્ગા ના નવલા નોરતા માં માઇ ભક્તો નો હર્સઉલ્લાસ ખુબજ સુંદર વધી રહ્યો છે ત્યારે આજે ડીસા માં આવેલ નવજીવન સોસાયટી માં નવરાત્રી ઉત્સવ માં ખેલૈયાઓ મન ભરીને ઝૂમી રહ્યા છેવોર્ડ નંબર બે ના અને!-->…
ડીસા સાઈબાબા મંદિર આગળ બહુજન સમાજ પાર્ટી દ્વારા 15માં પરીનિવારણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ડીસા સાઈબાબા મંદિર આગળ બહુજન સમાજ પાર્ટી દ્વારા 15માં પરીનિવારણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા વકીલ પી આર સોલંકી જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટીના!-->…