Publisher Theme
I’m a gamer, always have been.

થરાદ ના કલેશહર માતાજી ના ધામે યજ્ઞ યોજાયો

0 143

થરાદ ના કલશ લવાણા ગામે કલેશહર માતાજીના ધામે બારોટ ચુનીલાલ પરિવાર દ્વારા માતાજી નો યજ્ઞ કરવા મા આવ્યો હતો જેમા યજ્ઞ ના આચાર્ય પદે હરેશ ભાઈ ઓઝા તેમજ સાથી પંડીત એવા માતાજી ના પુજારી નરસી એચ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવા મા આવ્યો હતો બારોટ ચુનીલાલ રવજી ભાઈ તરફ થી દર સાલ નવરાત્રિ દરમિયાન યજ્ઞ કરવા મા આવે છે

Leave A Reply

Your email address will not be published.