Browsing Category
गुजरात
ધાનેરાના વોડાથી-પાંથાવાડા હાઇવેને જોડતા રસ્તાની ધીમી કામગીરીથી રોષ
ધાનેરા તાલુકાના વોડા ગામેથી ધાનેરા પાંથાવાડા નેશનલ હાઇવેને જોડતા 2 કી.મી. માર્ગને પહોળો કરીને નવિનીકરણ કરવામાં આવી – રહ્યું છે. ત્યારે આ કામ માટે એક વર્ષ અગાઉ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા અને!-->…
વાઘરોલ ચોકડી પાસેથી દાંતીવાડા પોલીસે ચોરાયેલા બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ નજીકથી 18 ઓગસ્ટના ચોરાયેલું બાઈક વાઘરોલ ચોકડી પાસેથી દાંતીવાડા પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં દાંતીવાડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું ડીસા તરફ બાઈક!-->…
ધાનેરાના ખીંમતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ખીંમત ખાતે આવેલ ટી.એમ.એસ. જોગાણી વિદ્યાલયમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના!-->…
ધાનેરા તાલુકા ના માલોત્રા ગામ માં ગૌ માતાના સમર્થનમાં સ્વયં મતે બંધ રાખી અને બંધનું પાલન કરવામાં…
તારીખ 21-09-2022 ના રોજ ગૌ માતાના સમર્થનમાં સ્વયં મતે માલોત્રા ગામ . બંધ રાખી અને બંધનું પાલન કરી સર્વે હિન્દુ યુવાનો. દ્વારા ગૌ માતાની સેવા કરવામાં આવી સેવામાં લાડુ દવાનો છંટકાવ અને ડોક્ટરને સાથે!-->…
ગૌમાત અધિકાર ને લઈને ગુજરાત બંધના એલાન મો વાવ તાલુકો સંપૂર્ણ બધ
તારીખ 21-09-2022 ના રોજ બનાસકાંઠા ના વાવ માં ગૌમાત અધિકાર ને લઈને ગુજરાત બંધના એલાન મો વાવ સંપૂર્ણ બધ રાખવામાં આવ્યું તાલુકાના ગામોમાં લંપી વાયરસ નો રોગચારો વધી રહ્યો છે તેના કારણથી સતત ગાય માતાનો!-->…
बड़गाव में राजू भाई बहुरूपिये की कला आकर्षण का केंद्र, आज भी कायम है गांवों में बहुरूपियों की…
भारत की सभ्यता एवं सस्कृति जितनी पौराणिक है उतने ही लबे अरसे तक कुछ जाती वर्ग के एक अलग एवं विशेष लोगो ने अपने पारिवारिक परम्परा को कायम रखा है अपने बुजुर्गो की कला, हुनर को जिवंत रखते हुए आज भी कुछ!-->…
ગાય માતા ને માં કહેતા હોય એ દરેક વ્યક્તિ બંધ રાખી ને બંધ ને સમર્થન આપે
દરેક વેપારી ભાઈ ને જણાવવા મા આવે છે કે તારીખ 21/9/2022 ને બુધવારે રોજ ગૌમાતા ના સમર્થન માં ગુજરાત બંધ ના એલાન ને સમર્થન આપવા સ્વેરછીક બંધ પાળવા વિનંતી કરુ છુ ગૌમાતા ને ન્યાય આપવા માટે દરેક ગૌ ભક્તો!-->…
વડગામ માં મામલતદાર કચેરીના રેવન્યુ અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા
વિવિધ દાખલાઓ,રેશન કાર્ડ અને જમીન ના કાગળો માટે આવતા અરજદારો પરેશાન વડગામ માં આવેલી મામલતદાર કચેરીના રેવન્યુ અધિકારીઓ સોમવારે માસ સીએલ પર ઉતર્યા હતા.જેને લઇ વિવિધ દાખલાઓ,રેશન કાર્ડ અને જમીન ના કાગળો!-->…
ધાનેરા તાલુકાના થાવર ગામે અર્બુદા સેના દ્વારા મહાસંમેલન યોજાયું
ધાનેરા તાલુકાના થાવર ગામે મહાસંમેલન યોજવામાં આવ્યું તેમજ મહાસંમેલનમાં સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજવામાં આવ્યું . વિપુલ ચૌધરી ની ધરપકડને લઈ આ!-->…
બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ બોર્ડર ખાતે સ્વામી સચ્ચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પદ્મવિભૂષણ…
આજ રોજભારત પાકિસ્થાન ઇન્ટરનેશનલ બોર્ડર પિલર 953 ઉપર આવેલ BOP બસીર ખાતે સ્વામી સચ્ચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પદ્મવિભૂષણ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના વરદ હસ્તે બોર્ડર ઉપર નાં જવાનોને!-->…