Publisher Theme
I’m a gamer, always have been.

भीनमाल अजमेर वैष्णव युवा महासभा द्वारा आहोर मे युवा महा सभा की तरफ से प्रतिनिधित्व

भीनमाल अजमेर वैष्णव युवा महासभा द्वारा आहोर मे आयोजित समाज के कार्यक्रम मे भीनमाल से वैष्णव युवा महासभा के अध्यक्ष सतीश वैष्णव ,वरिष्ठ संरक्षक अशोक दिवाकर,एवं साथी समाज प्रतिनिधि महेन्द्र कुमार

भीनमाल में नर्मदा संघर्ष समिति के बैनर तले कल हाथ ठैला नास्ता मजदूर यूनियन भीनमाल મેં रैली का आयोजन

भीनमाल में नर्मदा संघर्ष समिति के बैनर तले कल हाथ ठैला नास्ता मजदूर यूनियन भीनमाल के अध्यक्ष सुरेश वैष्णव ने जानकारी दी है कि कल सुबह से शाम तक संपूर्ण नाश्ता ठेला आइसक्रीम टेंपो बंद करके , सुबह 9:30

રામ કૃષ્ણ કલા સન્માન પત્ર

૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં ધામપુર ઉત્તર પ્રદેશ અભિવ્યક્તિ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી ખેડા- જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા બજાવતા કવિ શ્રી

શિક્ષક દિન ઉજવણી સમારોહ

આજ રોજ આણંદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે તાલુકા તેમજ જિલ્લાનાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત યોજના ૨૦૨૧ અંતર્ગત આણંદ ના શિક્ષક મિત્રો નો સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે

ઓનલાઇન શિક્ષક એવોર્ડ

૪ સપ્ટેમ્બર ૨૦૨૧ શ્રી સાંઈ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર પુણે ના અધ્યક્ષ ડોક્ટર સંજય ભાઉ દ્વારા કોરોના મહામારી ની અંદર ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડી સતત બાળકોને પ્રવૃત્તિ કરાવતા આર. સી. મિશન શાળા વડતાલ

દાંતીવાડા ખાતે તારીખ 04-09-2021 ના રોજ સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન…

બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ની હાઈસ્કૂલ ખાતે તારીખ 04-09-2021 ના રોજ સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન ના તત્વાધાન માં કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ શ્રીમાન

भारत के समाचार पत्रों से जुड़े रोचक तथ्य

इंटरनेट युग आने के बाद हालांकि समाचार पत्रों (Newspapers) की लोकप्रियता कम हुयी है, लेकिन आज भी भारत के करोड़ो लोग सुबह का अखबार पढ़े बिना चाय नही पीते। तो आइये जानते है कुछ रोचक तथ्य भारत के अखबारो

अनुकम्पा और सुपात्र दान ही श्रेष्ठ  : मुनि रजतचन्द्र विजय

 ( माणकमल भंडारी )  भीनमाल  । ऋषभदेव बावन जिनालय झाबुआ में मुनिराज़ रजतचन्द्र विजय म.सा. और मुनि जीतचन्द्र विजय

ચોમાસા નો પાક નિષ્ફળ જતા નખત્રાણા તાલુકાના ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના મુજબ સહાય રૂપે…

ભારતીય કિસાન સંઘ નખત્રાણા દ્વારા મામલતદારને અપાયું આવેદન નખત્રાણા.. હાલ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદ લંબાઈ જતા નખત્રાણા તાલુકાના ખેડૂતોની માઠી દશા બેઠી છે ધાર્યા મુજબ વરસાદ ન વરસતાં

શ્રી ડી. જી. દોશી બાલમંદિર તથા શ્રી સી.એસ.એલ.દોશી હાઇસ્કુલ – ખેમાણા ખાતે શિક્ષક દિન ની ઉજવણી…

આપણા ભારત દેશ ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિન નિમિતે ભારત ભરમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે શિક્ષક દિન ના દિવસે ઘણી બધી શાળાઓમાં બાળકો શિક્ષક બનીને ભણાવે છે