પાલનપુર શહેરમાં જાહેરમાં કચરો ફેનકનાર 50 વ્યાપારીયો ને દંડ આપવા માં આવશે
સિમલાગેટ, શાકમાર્કેટ, રેલ્વે સ્ટેશન,કોઝી વિસ્તારના 50 વેપારીઓ સામે કેસ
પાલનપુરમાં જાહેર માર્ગો સહિતના સ્થળોએ ગંદકી કરનારા રેંકડી ચલાવતાં સહિતના 50 વેપારીઓને નગરપાલિકાએ વારંવાર ગંદકી ન કરવા તાકિદ!-->!-->!-->…