Publisher Theme
I’m a gamer, always have been.

सीमा सुरक्षा बल दांतीवाड़ा में फिट इंडिया फ्रीडम रन 2.0 का आयोजन

सीमा सुरक्षा बल दांतीवाड़ा एवं नेहरू युवा केन्द्र जिला बनासकांठा के संयुक्त तत्वावधान में आजादी का अमृत महोत्सव के अंतर्गत फिट इंडिया फ्रीडम रन 2.0 का आयोजन राज्य सभा सांसद दिनेश चंद्र अनावडिया के

भीनमाल में 28 तारीख को होगा चक्का जाम

\नर्मदा संघर्ष समिति द्वारा आज प्रेस कॉन्फ्रेंस भगवान, वाहरा श्याम मंदिर में बुलाई गई सभी पत्रकारों को संबोधित कीया वरिष्ठ शेखर व्यास ने बताया कि भीनमाल में 28 तारीख को पूरा चक्का जाम किया

भाजपा ग्रामीण मंडल भीनमाल द्वारा धुधंलेश्वर महादेव मंदिर गजीपुरा में बूथ स्तर पर पंडित दीनदयाल…

भाजपा ग्रामीण मंडल भीनमाल द्वारा धुधंलेश्वर महादेव मंदिर गजीपुरा में बूथ स्तर पर पंडित दीनदयाल उपाध्याय की जयंती मनाई गई। उपाध्याय जी की जीवनी पर मंडल अध्यक्ष छगनलाल राजपुरोहित ने कहा की पंडित

पंडित दीनदयाल उपाध्याय जयंती मनाई धानोल में दीनदयाल उपाध्याय जन्म जयंती कार्यक्रम का आयोजन किया

बडगांव। भाजपा कार्यकर्ताओं ने पंडित दीनदयाल उपाध्याय जयंती मनाईधानोल में दीनदयाल उपाध्याय जन्म जयंती कार्यक्रम का आयोजन किया कार्यक्रम में मंडल महामन्त्री बगदाराम मोदी, युवा मोर्चा मंडल अध्यक्ष डॉ

પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે અંબાજી ભાજપા મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપા…

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે અંબાજી ભાજપ મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપા મંડળ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરી પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર

પાલનપુરમાં મંદબુદ્ધિના બાળકો માટે સ્પે.રમતગમત નું આયોજન કરાયું

આજ રોજ ઇનરવીલ ક્લબ ઓફ પાલનપુર દ્રારા જ્યોર્જ ફિફથ ક્લબ પાલનપુર ખાતે મંદબુદ્ધિ બાળકો માટે વિવિધ સ્પેશ્યલ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડીસા ખુશીઓનું સરનામું -1 અને પાલનપુર ડૉ. એસ. કે. મેવાડા

ચંગવાડા આગણવાડી-2 ખાતે પોષણ માસ ઉજવણી કરાઈ ચંગવાડા ગામે ગુજરાત સરકાર દ્વારા ચાલુ માસે પોષણ અને…

વડગામ તાલુકા ના ઘટક વડગામ -2 ના મેતા સેજા નંબર ૨ ના ચંગવાડા આંગણવાડી કેન્દ્રો 1-5 ચંગવાડા આંગણવાડી કેન્દ્ર ૧-5 દ્વારા સી. ડી. પી ઓ.ઈન્ચાર્જ હંસાબેનબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇજર ચાવડા

દિયોદર તાલુકાનામાં 25-09-2021 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નો કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી દિયોદર તાલુકાના સૌ હોદેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને પાર્ટીના વરિષ્ટ કાર્યકર તારીખ 25-09-2021 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નો કાર્યક્રમ દિયોદર મુકામે જુના માર્કેટ

દિયોદર ના નવા ગામમાં યુવાનો દ્વારા લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી

આજે સવારે સમય 8-30. કલાકે નવા ગામમાં યુવાનો દ્વારા ગામમાં બનાવામાં આવેલી લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી રહી છે.જેથી દરેક ગામના વડીલો અને યોવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દુધ ડેરી ના મંત્રી

પાલનપુરના ભાવિસણા ગામમાં જાતીય પશુ આરોગ્ય સારવાર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો….

બનાસકાંઠા જિલ્લાના પશુપાલન ખાતાના ધનિષ્ઠ પશુ સુધારણા યોજના પાલનપુર ઘટક તેમજ પાલનપુર તાલુકાના ઉપકૅન્દ્ર ભાવિસણા ખાતે જાતીય પશુ આરોગ્ય સારવાર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ના