ધાનેરાના અનાપુરછોટા ગામે 5 દબાણો તોડ્યા ગ્રામજનો રસ્તા પર ઉતરતા કામગીરી બંધ કરી
ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે 5 જેટલા જ દબાણ હટાવ્યા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા પર આવી આજીજી કરતા દબાણ ની કામગીરી બંધ કરવી!-->…