ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા.
ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે બુધવારે માત્ર 5જેટલા જ દબાણો હટાવાયા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા ઉપર આવી આજીજી કરતાં દબાણોની!-->…