Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા.

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે બુધવારે માત્ર 5જેટલા જ દબાણો હટાવાયા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા ઉપર આવી આજીજી કરતાં દબાણોની

ભૂસ્તર વિભાગે ડ્રોનની મદદથી ડીસાના કૂંપટ પાસે બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપી, 1.60 કરોડનો મુદ્દામાલ…

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમ વહેલી સવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં બેસી કૂંપટ ગામ પાસે પહોંચી હતી અને બનાસ નદીના પટમાં આકસ્મિક ડ્રોન સર્વેલન્સની મદદથી ચેકિંગ હાથ ધરતા નદીના પટમાં બિન અધિકૃત રીતે

ડીસા સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી…

ડીસા સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી છે. તેની સાથે રહેલી માતાને એ ખબર નથી કે, પોતાની પુત્રી સાથે આ કુકર્મ કોણે ગુજાર્યું. એ તો માત્ર

ડીસા સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી…

ડીસા સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી છે. તેની સાથે રહેલી માતાને એ ખબર નથી કે, પોતાની પુત્રી સાથે આ કુકર્મ કોણે ગુજાર્યું. એ તો માત્ર

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ-શાંતિનગર વચ્ચેનો ખખડધજ રોડ આ ચોમાસામાં મોટી જાનહાનિ નોતરશે

જેસર તાલુકાનાં કોટામોઇ ગામથી શાંતિનગરને જોડતો ડામર રોડ છેલ્લા બે વરસથી અતિ બિસ્માર અને ખખડધજ હાલતમાં જજઁરિત બન્યો છે.રોડ પરનાં મસમોટા ખાડા અને કાંકરીથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે.છેલ્લા બે વરસથી આ રોડ

આમ આદમી પાર્ટીની ગુજરાત પરિવર્તન યાત્રા નીકળી

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ યાત્રા મા જોડાયા હતા આ યાત્રા બાવળાના ભાયલા ગામ પાસે આવેલ મોગલધામ મંદિર થી સાણંદ ના ઉમિયામાતાજી ના મંદિરે દર્શન કરીને જાહેર રસ્તા ઉપર રોડ શો મા ડીજે ના તાલે પોલીસના

ચાંદરવા ગામના યુવાનો ની પ્રશંસનીય કામગીરી

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામના યુવાનો ની પ્રશંસનીય કામગીરી માતાજી ની પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે પછી લગન પ્રસંગ હોય તેના જમણ વાર માં વધેલ પ્રસાદ બહાર ગામ જ‌ઈ ને જરુરીયાત બંધ લોકો ને આપી

સુરતના સુંવાલીના દરિયા કિનારે બની મોટી દુર્ઘટના

ભટારનગર.સુરત આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જેમાં

શ્રી ઇન્દિરા બેન જશું ભાઇ વેસ્ટન રેલ્વે માંથી સેવા નિવૃત્ત થવાથી સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

સ્ત્રી મતલબ શક્તિ સૌંદર્ય શ્રદ્ધા અને શાંતિ. દરેક વ્યક્તિની પુસ્તક ભૂમિકા મહિલાઓના હાથે લખવામાં આવે છે અને દરેક ઉપલબ્ધિઓ ની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. સંસાર એક રંગમંચ છે.અને તેના પર અભિનય

અનાપુરછોટા માં 100 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે 15 દબાણો હટાવાયા, હાઇકોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની…

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે સવારથી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમની ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવતા ત્રણ વાગ્યા સુધીમાં માત્ર એક જ દબાણ દૂર કરવામાં