Publisher Theme
I’m a gamer, always have been.

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ પાવન અવસર ઉપર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન…

તાહ5જૂન 2022 રવિવારની સવારે 9.00 કલાકે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન હિન્દી કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત ગાંધીનગર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના

માલપુર માં વિદ્યા સહાય ઉમેદવારો દ્વારા વૃક્ષારોપણ કરી ભરતી કરવા કરી માંઞ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વિદ્યા સહાયક ઉમેદવારો જોડાયા હતા ઉમેદવારોએ વિશ્રામ ગૃહ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ કરી શિક્ષણ મંત્રી ને રજૂઆત કરી હતી કે વહેલામાં વહેલી

માલપુરમાં પત્રકાર એકતા પરિષદ ની યોજાઈ બેઠક

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પત્રકાર પરિષદ ની બેઠક યોજાઈ. જેમાં પત્રકારો ને પડતી મુશ્કેલીઓ તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પત્રકારોના સામાજિક તથા

ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “ ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ – ૨૦૨૨” ટેનિસ…

આ ટુર્નામેન્ટ અંતર્ગત 96 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં હજારો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઇ રાઠોડ,નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ,

ચૌધરી સમાજ તેમજ શીણાવાડ ગામનુ ગૌરવ.

શીણાવાડ ના પટેલ દશરથભાઇ અમરતભાઈ ની દીકરી હેનસી દસરથભાઈ એ કોમર્સ ફેકલ્ટીમાં ધો ૧૨ માં ૯૬ .૭૩ પરસનટાઈલ રેન્ક મેળવો તેમજ મેડવી બીપીનભાઈ મોતિભાઈ ના પુત્ર પટેલ શ્રીલ બી ૯૬ . ૬૩ પસૅનટાઈલ રેન્ક મેડવી ચૌધરી

આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા પાલનપુર ખાતે…

આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગમનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સર્કીટ હાઉસ પાલનપુર ખાતે મીટીંગ યોજવામા આવી

પાંથાવાડા માં આવેલી શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યાલય નો વિદ્યાર્થી મેવાડા કુલદીપભાઈ સુખદેવભાઈ…

આજરોજ આવેલ સામાન્ય પ્રવાહ ધોરણ 12 આર્ટ્સ ના પરિણામ માં શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પાંથાવાડા નો વિદ્યાર્થી મેવાડા કુલદીપ સુખદેવભાઈ 700 માંથી 624 ગુણ સાથે 89.14% અને 99.17 PR.

ધાનેરા ની માલોત્રા ગૌશાળામાં 24 ગાયોના મોત, 40 ગાયને બચાવી લેવાઇ,ફૂડ પોઈઝન થવાથી ગૌશાળામાં ગાયો…

ધાનેરા તાલુકાના માલોતરા ગામે આવેલ શ્રી વડેચી ગૌશાળા માં શુક્રવારે સાંજના સમયે અચાનક ગાયો મરવા લાગતા ગૌશાળામાં હાજર હાજર રહે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોતજોતામાં 24 ગાયો જેટલી મરી જવા પામી હતી

ગોધરા મોડાસા સ્ટેટ હાઇવે પર સાંજના ટાઈમે એક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલાક નું ઘટના…

અરવલ્લી જિલ્લા ના માલપુર નગર માં ગોધરા મોડાસા સ્ટેટ હાઇવે પર સાંજના ટાઈમે એક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માત જોતા ડમ્પર ના પાછલા ટાયર માં બાઇક ચાલક નું

ધાનેરાના અનાપુરછોટા ગામે 5 દબાણો તોડ્યા ગ્રામજનો રસ્તા પર ઉતરતા કામગીરી બંધ કરી

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે 5 જેટલા જ દબાણ હટાવ્યા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા પર આવી આજીજી કરતા દબાણ ની કામગીરી બંધ કરવી