Browsing Category
गुजरात
ગિરિમથક ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો રંગારંગ પ્રારંભ
રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા!-->!-->!-->…
નો પાર્કિંગ ઝોન મા ઊભા વાહનો અને હાઇવે માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો ને લઇ અંબાજી મા ટ્રાફિક જામ
પિયુષ પ્રજાપતિ,દાંતા
51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સુધી નો રોડ નો પાર્કિંગ ઝોન હોવા છતાં અંબાજી પોલીસ અમલીકરણ બાબતે સુસ્ત
અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સુધી ના હાઇવે માર્ગ!-->!-->!-->!-->!-->…
અંબાજી પોલીસ દ્વારા ચોરી ની 9.5 કિલો ચાંદી સાથે આરોપી પકડાયો
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
અંબાજી પોલીસ દ્વારા ચોરી ની 9.5 કિલો ચાંદી સાથે આરોપી પકડાયો, અંબાજી પોલીસ ના હેડ કોન્સ્ટેબલ જયકરન ગઢવી એ બાતમી ના આધારે 8 લાખ ના મુદ્દામાલ સાથે આરોપી ને!-->!-->!-->…
વડગામ તાલુકાના સકલાણા ગામમાં પિતાના અવસાન બાદ પુત્રોએ ચક્ષુદાન કર્યું, પિતાએ મૃત્યુ પછી ચક્ષુદાન…
રિપોર્ટર - બાવા દિનેશ ભારથી બૌદ્ધિક ભારત વડગામ
વડગામ તાલુકાના સકલાણા ગામના વતની ડાહ્યાભાઈ ચૌહાણ જેઓની અંતિમ ઈચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારી આંખો વડગામ સીએચસીમાં ચક્ષુદાન કરજો ત્યારે તારીખ!-->!-->!-->…
પાવાગઢ રોપ-વે. સુવિધાઓ તારીખ 05-08-2024 થી 10-08-2024 સુધી બંધ
રિપોર્ટર દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
પવિત્ર ધામ પાવાગઢ માં મહાકાળી ના દર્શન કરવા આવતા ભક્તો ને 5 દિવસ પાવાગઢ રોપ-વે ની સુવિદ્યા નહિ મળે કારણ કે મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપ-વે.તા.05-08-2024 થી!-->!-->!-->…
શક્તિપીઠ અંબાજી મા ગુનાહિત પ્રવૃત્તિ મા વધારો, અંબાજી પોલીસ ગુનાહિત પ્રવૃત્તિ રોકવામાં નાકામ, ચોરી,…
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે. શક્તિપીઠ અંબાજીની નોંધ ગુજરાત અને દેશ ભરમાં લેવાતી હોય છે. ત્યારે હાલમાં યાત્રાધામ!-->!-->!-->…
સુરત વનવિભાગ સામાજિક વનીકરણ રેંજ -ઉચ્છલ 75 મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ આયોજિત
રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ
75 મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ -રૂમકિતળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં172-વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જલામશિંગભાઈ!-->!-->!-->…
સોમવાર થી પવિત્ર મારવાડી શ્રાવણ શરૂ થયો, શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન બન્યા
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
આજથી શ્રાવણનો પવિત્ર માસ શરૂ થયો છે,ત્યારે દેશભરના શિવાલયો મા શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઠેર ઠેર જગ્યાએ માં હર હર મહાદેવ ના નાદ ગુંજી રહ્યા!-->!-->!-->…
દાંતા ત્રીશુળીયાઘાટમાં થયેલ લુંટ તેમજ ચેનસ્નેચીંગનો ભેદ ઉકેલી એક ઈસમને લુટની એકટીવા તથા મોબાઈલ સાથે…
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૭/૨૦૨૪ BNS કલમ ૩૦૯(૪),૫૪ મુજબના ગુનો તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં આ ગુનામાં તહોમતદારોએ!-->!-->!-->…
હિમતનગર જાયન્ટસ મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા ઉમાં વિદ્યાલયમાં ગુરુપુર્ણીમા ઉજવવામા આવી.
રીપોર્ટર કિરીટ કુમાર બૌધિક ભારત હિંમતનગર
20- 7- 24 શનિવાર ના રોજ જાયન્ટ્સ હિંમતનગર મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા ઉમા વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ વિદ્યાર્થીનીઓ દ્વારા!-->!-->!-->…