Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

સુરેન્દ્રનગર નૂતન વર્ષનાં દિવસે બી એ પીએસ સ્વામિનારાયણમંદિરમાં
અન્નકૂટ ઉત્સવ પરંપરા રીતે ઉજવાયો

સુરેન્દ્રનગર બી એ પી એસ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરે સવારે ૬ થી ૭.૩૦ મહાપૂજા બાદ ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવલ જે પછીસવારે ૧૦ વાગ્યેઆગળ ધપાવી થાળ-ગાન કરવામાં . નવાં અનાજની નવી નવી વાનગીઓ

કચ્છ ના વાઈટ રણ ખાતે દેશના જવાનો સાથે મુખ્યમંત્રી શ્રી ની દિવાળી ઉજવણી

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ કચ્છ ધોરડો ખાતે આજરોજ ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદના સંત્રીઓ અને

બનાસકાંઠા જિલ્લાના માં 6 સોનોગ્રાફી મશીન સીલ કરાઈ જેમાં ડીસાની ત્રણ હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ…

બનાસકાંઠા જિલ્લાના માં 6 સોનોગ્રાફી મશીન સીલ કરાઈ જેમાં ડીસાની ત્રણ હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરાયા : અન્ય તબીબોમાં ફફડાટ. ડીસા શહેરની ત્રણ હોસ્પિટલના તબીબોએ પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ કર્યો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક જ કારમાં આગ ભભૂકતા અફરા…

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક જ કારમાં આગ ભભૂકતા અફરા તફરી મચીમોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાનિની સંભાવના હતી પણ સદનસીબે

દાંતા તાલુકાના ડૂબ ઘંટોડી ગામ ના 90 વિસ્થાપિત અસરગ્રસ્ત પીડિત ખેડૂતોનું બીજીવાર ગાંધી ચિંધ્યા માર્ગે…

વર્ષ 1972/73ની સાલમાં ખેડૂતોના એક માત્ર આજીવિકાના સાધન અને માલિકીની 800એકર બારમાસી પિયત વાળી ખેતીની જમીન સરકાર શ્રીના બાધકામ વિભાગ ગાંધીનગર ના તારીખ 17/07/1971ના ઠરાવ મુજબ બદલાના ધોરણે 700એકર પુનઃવસન

ધાનેરા ધારાસભ્ય શ્રી નાથાભાઈ પટેલ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું આયોજન

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આસો વદ પાંચમના સોમવારના રોજ કથાકાર શ્રી વિક્રમપ્રસાદજી મહારાજ ના મુખે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, અને કથાની પૂર્ણાહુતિ આસોવદ ૧૧ના રવિવારે

બનાસકાંઠા ના દિયોદર ની જાહેર જનતા પોલીસ ના પડખે ગ્રેડ પે સહિત ની અન્ય પોલીસને સવલતો આપવા સરકારને…

સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ ના સમર્થનમાં અનેક સામાજિક સંશથાઓ સામાજિક આગેવાનો બુદ્ધિજીવી વર્ગ દ્વારા પોલીસ ના સમર્થન માં ઠેરઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના દિયોદર માં પણ જાહેર જનતા

બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેરમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આસો વદ પાંચમના સોમવારના રોજ કથાકાર શ્રી વિક્રમપ્રસાદજી મહારાજ ના મુખે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, અને કથાની પૂર્ણાહુતિ આસોવદ ૧૧ના

લાખણી તાલુકામાં ઠાકોર સેના આવી પોલીસની મદદ

લાખણી તાલુકામા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પોલીસ કર્મીની ગ્રેડ પે ની માંગણી સ્વીકારાય તે અંગે આપ્યું આવેદનપત્ર લાખણી મામલતદાર કચેરીએ આવેદપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવીલાખણી તાલુકાના ઠાકોર

લાખણી માં પોલિસ ના સમર્થન માં લાખણી કોંગ્રેસ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ

વર્તમાન સમયમાં સરકાર દ્વારા સરકારમાં સેવા આપતા તમામ કર્મચારિ ઓને તેમના વેતન ના ભાગરુપે જે પેગ્રેડ ચુકવવામાં આવે છે જે અલગ અલગ વિભાગોમાં તેની વિસમાનતા જોવા મળી રહી છે તે બાબતે પોલિસ ખાતા ના કર્મચારી