Browsing Category
गुजरात
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં…
ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે રૂપાવટી ગામે બે દિવસ પહેલા એક મુસ્લિમ સમાજમાં અવસાન થતાં તેમની દફનવિધી હિન્દુ સમાજનાં રહેઠાણ!-->…
ધાનેરા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ અગ્રણી ભેગા મળી ધાનેરા ગૌશાળા ખાતે ગૌમાતાનું પૂજન કરી…
ધાનેરાની ગૌસમૃદ્ધિ હોસ્પિટલ ખાતે આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપુત બળવંતભાઈ બારોટ હરચંદભાઈ રબારી કોંગ્રેસના!-->…
સ્વામિનારાયણ ગુરૂકુલ-વેડરોડ ખાતે યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ…
સુરત:મંગળવાર: તા.૩૧મી મે-વિશ્વ ટોબેકો નિષેધ દિવસે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં "હાય રે તમાકુ ! મેં તને રાખી, તે મને ન રાખ્યો!?' વિષય પર યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ!-->…
સુરતના સુંવાલીના દરિયા કિનારે બની મોટી દુર્ઘટના
ભટારનગર.સુરત આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જેમાં!-->…
અનાપુરછોટા માં 100 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે 15 દબાણો હટાવાયા હાઇકોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની…
ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે સવારથી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમની ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવતા ત્રણ વાગ્યા સુધીમાં માત્ર એક જ દબાણ દૂર કરવામાં!-->…
શ્રી ઇન્દિરા બેન જશું ભાઇ વેસ્ટન રેલ્વે માંથી સેવા નિવૃત્ત થવાથી સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો
સ્ત્રી મતલબ શક્તિ સૌંદર્ય શ્રદ્ધા અને શાંતિ. દરેક વ્યક્તિની પુસ્તક ભૂમિકા મહિલાઓના હાથે લખવામાં આવે છે અને દરેક ઉપલબ્ધિઓ ની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. સંસાર એક રંગમંચ છે.અને તેના પર અભિનય!-->…
શહેરા તાલુકા પંચાયત કચેરીમા નાડા પંચાયતના સંદિગ્ધ વિકાસના મુદ્દે સરપંચ પતિ અને માજી સરપંચના સમર્થકો…
શહેરા તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશો સમક્ષ નાડા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને મુખ્યત્વે ગરીબોને રોજગારી આપનાર મનરેગા યોજનાના કામોમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી હતી એમાં મસ્ટરમાં ખોટી હાજરી કરીને!-->…
પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના સુરતની નીતા ઝીંઝાળા માટે બની સંકટ સમયની સાંકળ.
સુરત - કોરોનાના કપરાકાળ દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેણે કેટલાય અનાથ બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો!-->…
પંચમહાલ જિલ્લાના ગોધરા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો પી.એમ કેર કાર્યક્રમ, જિલ્લાના ૨ લાભાર્થી…
આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને પી એમ કેર ફોર!-->…
ધાનેરા ના સોતવાડા ગામે ગ્રામજનો દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી
ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ત્યારે ગ્રામજનો જાતે જ પોતાના ગ્રામજનો પાસેથી ફાળો એકત્ર કરીને તળાવો ઉંડા કરવા કે બોર રિચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ!-->…