Browsing Category
गुजरात
વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમમાં માત્ર 6 ટકા પાણી
વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમ માં માત્ર હાલ 6 ટકા પાણી છે.અને તેમાંથી આટલા વરસ થી મોટર દ્વારા પીવા માટે કેટલાક ગામોને પાણી આપવામાં આવતું.પણ આં પાણી પણ 26 જૂનથી બંધ કરવામાં આવેલ છે.અને હાલમાં!-->…
વડગામના થલવાડા માં તત્કાલીન તલાટી અને સરપંચે ડાલવાણા ની સીમમાં પ્લોટ ની ખોટી સનદો આપી હોવાની રજૂઆત
આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત
વડગામ તાલુકાના થલવાડામાં તત્કાલીન તલાટીએ અને સરપંચે મળી ને બાજુમાં આવેલા ડાલવાણા ગામ ની સીમમાં પ્લોટો ની!-->!-->!-->…
વડગામના શેરપુરા (મ) પ્રાથમિક શાળાના બાળકો ને પ્રવેશોત્સવ યોજાયો
વડગામ તાલુકાના શેરપુરા (મ) પ્રાથમિક શાળા 1ના નાના નાના બાળકો નો બુધવારે ધોરણ 1 મા પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં શેરપુરા શાળા માં પધારેલ મહેમાનો,વાલીઓ, બાળકો હજાર રહ્યા હતા કાર્યક્રમ ના છેલ્લે ભોજન નું!-->…
ધાનેરા ના સરાલ ગામે પ્રવેશોત્સવના દિવસે જ શાળા ને તાળા બંધી કરાશે
ત્રણ વર્ષ થી શાળા મા ગણિત-વિજ્ઞાન ના શિક્ષક નથીધાનેરા ના સરાલ ગામની પ્રાથમિક શાળામાં ત્રણેક વર્ષ થી જે ગણિત વિજ્ઞાન ના શિક્ષક હતો તેને એસ.આઇ. મા લેવા મા આવતા આ જગ્યા પર કોઈ શિક્ષક ને મૂકવા મા આવ્યો!-->…
માલપુર તાલુકાના હેલોદર ગામ માં આજરોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના હેલોદર ગામ માં આજરોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં પી.આઈ શ્રી એમ ડી પંચાલ સાહેબ , શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટેલ સાહેબ તથા શિક્ષક સ્ટાફ!-->…
પ્રોફેશનલ પ્રેસ યુનિટીના યુવા અને ઉત્સાહી પ્રમુખ દશરથસિંહ સોલંકી પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક…
બનાસકાંઠા જિલ્લાના ટીવી 9 ગુજરાતી ચેનલના પૂર્વ જિલ્લા રિપોર્ટર અને હાલમાં પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક અધિકારી તરીકે ફરજ બજાવતા કુલદીપભાઇ પરમાર જેઓ વર્ગ1ના અધિકારી તરીકે નિમણૂક પામ્યા છે ત્યારે!-->…
રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં વિશ્વ યોગ દિવસ ની ભવ્ય ઉજવણી
આજરોજ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળા શ્રી રિહેનએચ મહેતા વિદ્યાલય માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી… જેમાં શાળાના તમામ બાળકો એ!-->…
ગારીયાધાર શહેર ના ન્યુ ખોડીયાર નગર સોસાયટી ના રહીશો રોડ રસ્તા ને ગટર લાઈન ના પ્રશ્ને ઉગ્ર રોષ
ગારીયાધાર શહેર ના પાલીતાણા રોડ પર આવેલ ન્યુ ખોડીયાર નગર સોસાયટી રહીશો માં રોડ રસ્તા અને ગટર લાઈન પ્રશ્ન ને લઈ નારા લગાવી તંત્ર ઉપર ભારે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો હતો રહીશો દ્વારા આ બાબતે નગર પાલિકા માં!-->…
ભારત બંધના એલાનને લઈ ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અગ્નિપથ કાયદાને લઈ આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ અણ બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે પી.આઈ શ્રી ડી વી ડોડીયાના તાબા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત!-->…
દહેગામ તાલુકાના લવાડ ગામ ના એક્સ આર્મીમેન જવાન ને કોઈ અંજાન ટ્રક દ્વારા ટક્કર લાગવા થી મૃત્યુ…
પ્રાપ્ત માહિતી અનુસાર.ગાંઘી નગર જીલ્લા ના લવાડ ગામ ના આર્મી નિવૃત્ત ચૌહાણ મહોબત સિંહ ના પુત્ર આર્મી નિવૃત્ત જીતેન્દ્ર સિંહ જે કલોલ ખાતે સિક્યુરિટી જોબ કરતા હતા.તેવો 31/01/2019 ના દિવસે નિવૃત્ત થયા!-->…