Publisher Theme
I’m a gamer, always have been.

नर्मदा नीर को लेकर 30 वे दिन धरना जारी, प्रशासन व समिति के बीच वार्ता विफल- भीनमाल।

भीनमाल नगर को पेयजल संकट से निजात दिलवाने को लेकर राज्य सरकार द्वारा स्वीकृत नर्मदा परियोजना ईआर प्रोजे1ट का कार्य दिसंबर २०२१ तक पूर्ण करवाने की मांग को लेकर गठित नर्मदा संघर्ष समिति द्वारा स्थानीय

तेरापंथ महिला मंडल अध्यक्ष सरिता एवं उपाध्यक्ष मोनिका बनी

तेरापंथ महिला मंडल जोधपुर की वर्ष 2021-2023 कार्यकारिणी दायित्व हस्तांतरण समारोह का आयोजन तातेड़ गेस्ट हाउस में आचार्य

अमेरिका में अवैध तरीके से घुसते दो पाकिस्तानी नागरिक गिरफ्तार

गश्ती एजेंटों ने दोनों व्यक्तियों को पकड़ा जिसके बाद पता चला कि वे पाकिस्तान के नागरिक हैं और उनके पास अमेरिका में रहने का कोई वैध दस्तावेज नहीं है. न्‍यूयॉर्क : अमेरिका में अवैध तरीके से घुसने के

ડીસા શહેર માંથી પોલીસે ચોરીના ફરમાં સાથે એક ઇસમ ને ઝડપી પાડ્યો:ચોરી કરતા એકમો સામે દક્ષિણ પોલીસની…

ડીસા શહેર માંથી પોલીસે ચોરીના ફરમાં સાથે એક ઇસમ ને ઝડપી પાડ્યો:ચોરી કરતા એકમો સામે દક્ષિણ પોલીસની લાલ આંખ.ડીસા દક્ષિણ પોલીસે શહેર માંથી ચોરી ના ફરમાં સાથે એક ઇસમ ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે

ભુજ થી ૧૭ કિલોમીટર માનકુવા ગામ પાસે આવેલું વિશેશ્વર મહાદેવ નું પૌરાણિક મંદિર

આજે આપણે ભુજ થી ૧૭ કિલોમીટર માનકુવા ગામ પાસે આવેલું વિશેશ્વર મહાદેવ નું મંદિર તે પૌરાણિક મંદિર છે જ્યાં દર વર્ષે audichya brahmsamaj મહિલા પાંખ દ્વારા ઋષિ પાંચમ ના દિવસે મહિલા પાંખ દ્વારા અહીં પૂજા

પાલનપુર નગરપાલિકા દ્વારા હરીપુરા વિસ્તારમાં સાફ સફાઈ કરાઇ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ ચાલતું સ્વચ્છ ભારત અભિયાન સફળ બની રહ્યું છે ત્યારે પાલનપુરમાં માનસરોવર રોડ પર ,હરીપુરા વિસ્તારમાં હિંગળાજ માતા મંદિર પાસે નગરપાલિકા ટીમ દ્વારા સાફ

જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજય ચક્રવતી સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ ભાટિયાના ઘરે મહેમાન બન્યા

આજ રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ચક્રવર્તી સાહેબ સામાજિક કાર્યકર્તા પાલનપુરમાં રણજીતસિંહ ભાટિયાના ઘરે મહેમાન બન્યા હતા જેમાં રણજીતસિંહ ભાટિયાના માતા શ્રી ને ઓપરેશન બાબતે

માલણ ગામે રાષ્ટ્રીય પોષણ માસ ની અનોખી ઉજવણી કરવામાં આવી

પાલનપુર તાલુકાના માલણ ગામે લોકનિકેતન રતનપુર ના સહયોગ થી રાષ્ટ્રીય પોષણ માસની અનોખી ઉજવણી કરવામાં આવી….સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આપણા લોકપ્રિય

દાંતીવાડાનો દિવ્યાંગ છેલ્લા ૧૫ વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે

હાલમાં અનેક લોકો ગણપતિ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી વિસર્જન કરતા હોઈ છે તેવી જ રીતે દાંતીવાડા નો દિવ્યાંગ રજનીકાંત પંચાલ છેલ્લા ૧૫ વર્ષથી ગણેશજીની મૂર્તિ ઘરે લાવીને સ્થાપના કરી પૂજા અર્ચના

શ્રીકૃષ્ણ જન્મના 15 દિવસ પછી બરસાના મહેલમાં શ્રીરાધા જન્મોત્સવ ઊજવવામાં આવે છે, 250 મીટર ઊંચા પહાડ…

હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી રાધાનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી પર્વ ઊજવાય છે. આ પર્વ ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે આ પર્વ 14