વરસાદી પાણી ભરાતાં પાલનપુર ડોકટર હાઉસ ખાતે રોગચાળાની દહેશત
પાલનપુરમાં આવેલા વરસાદને લઈ ડોકટર હાઉસમાં પાણી ભરાયા હતા. જે ભરાયેલા પાણી એજ સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી વધવાની શકયતાઓ સેવાઇ રહી છે. આમ પાલનપુરમાં આવેલ ડોકટર હાઉસ!-->…