Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત ના 8 મહાનગરોમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમા આગામી તા.25 સપ્ટેમ્બર સુધી

નવીન મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ ના હાથ માં ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે કમાન

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

વરસાદી પાણી ભરાતાં પાલનપુર ડોકટર હાઉસ ખાતે રોગચાળાની દહેશત

પાલનપુરમાં આવેલા વરસાદને લઈ ડોકટર હાઉસમાં પાણી ભરાયા હતા. જે ભરાયેલા પાણી એજ સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી વધવાની શકયતાઓ સેવાઇ રહી છે. આમ પાલનપુરમાં આવેલ ડોકટર હાઉસ

ધરોઈ જૂથ યોજના માં પાલનપુર નગરપાલિકા ૨૩ કરોડના દેવા માં

પાલનપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ધરોઈ જૂથ યોજનાનું બિલ ચુકવવામાં નગર પાલિકા ઘ્વારા વિલંબ કરવામાં આવતા પાલિકાના માથે હાલ ધરોઈ જૂથ યોજનાની ૨૩ કરોડજેટલું દેવું ચડી ગયું છે. જે લ્હેણાં સામે પાલિકા

ઇનર વ્હીલ ક્લબ પાલનપુર અને ઠાકોરદાસ ખત્રી દ્વારા બાળકોને ચોપડા,. ચપ્પલ વિતરણ કરાયા

આજ રોજ સંડે પાઠશાળા શાખા નંબર ૭ માં ઈનર વ્હીલ ક્લબ પાલનપુર દ્વારા ગરીબ બાળકો શિક્ષણ થી વંચિત ન રહે તે હેતુથી બાળકોને ચોપડા આપવામાં આવ્યા હતા તથા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા બાળકોને ચપ્પલ

बाबा रामदेव मन्दिर में धूमधाम से चढ़ाई ध्वजा

भीनमाल = बाबा रामदेव जयन्ती पर हर वर्ष भाद्ररवा सुदी दशमी के दिन रबारियों कि ढाणी रामदेव चौक में बने रामदेव मन्दिर में हर साल की भांति देवासी सोनाराम भाड़का परिवार की और से इस साल भी बाबा रामदेव

चैत्य परिपाटी में उमड़े हजारों श्रद्धालु , किया चैत्यवंदन 

भीनमाल । स्थानीय महावीर स्वामी जैन मंदिर प्रांगण से पर्वाधिराज पर्यूषण पर्व की समाप्ति के पश्चात पांच कर्तव्यों

श्री सिद्धेशर महादेव मंदिर भीनमाल में श्री सनातनगिरी महाराज का चातुर्मास समापन समारोह का आयोजन हुआ।

श्री सिद्धेशर महादेव मंदिर भीनमाल में श्री सनातनगिरी महाराज का चातुर्मास समापन समारोह का आयोजन हुआ। समारोह के दौरान पूरा स्थान श्रमण-श्रमणि भगवंतों के जयकारों से गूंज उठा। चातुर्मास समारोह में प्रवचन

વિનય મંદિર મલાણા હાઇસ્કૂલ માં ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિતે સ્પર્ધાત્મક કાર્યક્રમ…

સરદાર પટેલ સંકુલ ઉપક્રમે વિનય મંદિર મલાણા હાઇસ્કૂલ ખાતે ઝવેરચંદ મેઘાણી એટલે કે જેમની રાષ્ટ્રીય શાયર તરીકે ની આગવી ઓળખ છે તેમની 125 મી જન્મ જયંતી નિમિતે જેમાં રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ ના આદેશ થી

पक्षी विज्ञान के विशेषज्ञों की रोचक रिसर्च:मादा हमिंगबर्ड प्रताड़ना से बचने के लिए नर जैसा रूप बना…

हरे रंग और सफेद गर्दन वाली मादा जेकोबिन हमिंगबर्ड को ढेरों काम करना पड़ते हैं। जब वह अंडे देती है तब गर्भधारण में समान भूमिका निभाने वाला नर आसपास तक नहीं फटकता है। मादा घंटों मेहनत कर अंडों के लिए