યાત્રાધામ દ્વારકામાં કાલે 57મો વિરાટ વિજય દિવસ ઉજવાશે
કૂષ્ણની નગરી દ્વારકામાં આજથી ૫૭ વર્ષ પહેલા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિરને નિશાન બનાવી રાત્રીના સમયે મેલી મુરાદથી ૧૫૬ બોમ્બ પાકિસ્તાન દ્વારા દ્વારકા ઉપર ફેંકવામાં આવેલ હતા. પરંતું ભગવાન!-->…