Publisher Theme
I’m a gamer, always have been.

અમદાવાદ : એક દિવસમાં રેકોર્ડબ્રેક 1.5 લાખને વેક્સિન અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આનો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને હવન નું…

લાંબુ આયુષ્ય તંદુરસ્ત અને સતત લોકસેવામાં કાર્યરત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માન્ય

બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ…

આજરોજ આપણા સૌના દેશના અને વિશ્વના લોકપ્રિય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ બનાસકાંઠા

બનાસ મેડિકલ કોલેજ પાલનપુર દ્વારા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન…

17મી સપ્ટેમ્બર 2021 ના રોજ આપણા વડાપ્રધાન શ્રી ના જન્મદિન નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય માકડી

લાખણી તાલુકાના મોરાલ ગામમાં રામાપીર ના નેજા ચડાવવામાં આવ્યા.

ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવપીર ને નેજા ચડાવવાની નોમ.આ દિવસે લોકો દ્વારા પોતાનું ધાર્યું કામ પૂરું થાય એટલે આ દિવસે માનેલો નેજો ચડાવે છે. ત્યારે આવું જ એક ખૂબ પર્ચાધરી બાબા રાદેવપીરનું મંદિર

ગરીબોની બેલી સરકાર ના સુંદર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ડીસા મામલતદાર એલ જે…

જેમાં અંદાજી 70 પરિવારોને મફત માં ગેસ કનેક્શન અને બોટલ આપવામાં આવી હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુંદર આયોજન કરી અને ગરીબ પરિવારોને મદદરૂપ બનવાના હેતુથી આ તમામ

દાંતીવાડા કોલોની ના તૃપ્તિ નગર ખાતે ગપપતિ દાદા ની ભવ્ય ઉજવણી કરતા તાલુકા ના તમામ કોરોના વોરિયર્સ…

દાંતીવાડા કોલોની ના તૃપ્તિ નગર ખાતે ગણપતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવા માં આવે છે પણ છેલ્લા 2 વર્ષ થી સંપૂર્ણ ભારત ભર માં કોરોના સંકટ ના કારણે ગણપતિ મહોત્સવ ની ઉજવણી મોકૂફ રાખવા માં આવી હતી પણ

થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ…

આજે યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા માન. શ્રી.નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસ નિમિતે માર્કેટયાર્ડ થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો

બિસ્કિટ દ્વારા શિવલિંગ બનાવીને ગણેશજીની મૂર્તિને શણગારી

અમદાવાદ. ગુજરાતના વડોદરામાં બિસ્કિટ દ્વારા શિવલિંગ બનાવીને ગણેશની મૂર્તિને શણગારવામાં આવી છે. શિવલિંગ બનાવનાર મહિલાએ કહ્યું, “આ દ્વારા અમે લોકોને ખોરાક બચાવવા માટે સંદેશ આપી રહ્યા છીએ. અમે શિવલિંગ

आईएसआई समर्थित मॉड्यूल की गिरफ्तारी के साथ पंजाब में लगा हाई अलर्ट

पंजाब के मुख्यमंत्री अमरिंदर सिंह ने पिछले महीने आईईडी टिफिन बम से एक तेल टैंकर को उड़ाने की कोशिश में शामिल आईएसआई समर्थित आतंकवादी मॉड्यूल के चार और सदस्यों की गिरफ्तारी के बाद राज्य में हाई अलर्ट