Publisher Theme
I’m a gamer, always have been.

राजस्थान में सड़क दुर्घटना में घायल व्यक्ति को अस्पताल पहुँचाने पर मिलेगा 5 हजार का पुरस्कार

जयपुर। राजस्थान में सडक दुर्घटनाओं में गंभीर घायल व्यक्ति को कम से कम समय में अस्पताल पहुंचाने वाले व्यक्ति को 5 हजार रूपये एवं प्रशस्ति पत्र से सम्मानित कर घायलों को सुरक्षा प्रदान करने वाली "जीवन

ब्रेन ट्यूमर सर्जरी के समय मरीज ने किया गायत्री मंत्र का जाप, वीडियो हुआ वायरल

जयपुर। अस्पताल में सर्जरी का एक वीडियो वायरल हो रहा है, जिसमें एक मरीज गायत्री मंत्र का जाप करते हुए ब्रेन ट्यूमर की सर्जरी करवा रहा है। रोगी को पूरी तरह से बेहोश किए बिना ट्यूमर को मस्तिष्क से हटाते

વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્મા નહીં પણ આ ક્રિકેટરનું નામ આપી કેપ્ટન તરીકે તૈયાર કરવાની ગાવસકરે…

ગાવસકરે આવું એટલા માટે કહ્યું કારણ કે વિરાટ કોહલીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે આવતા મહિને શરૂ થનારા આઈસીસી ટી 20 વર્લ્ડકપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. નવી

આ વર્ષથી NEET-JEEનું ફ્રી કોચિંગ આપશે સરકાર, જાણો પહેલા ક્યા વિદ્યાર્થીઓને મળશે તેનો લાભ

રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને નીટ અને જેઈઈનું ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે પ્રથમ લાભ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. કોચિંગ મેળવવા માટે ટોપ બે હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે

ખરોડીયા ચોકડી પર ટ્રીપલ અકસ્માત, બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું

બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ખરોડીયા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ખરોડીયા

રેશનકાર્ડ ધારકોને આ વખતે 18 સપ્ટેમ્બરથી અનાજ મળશે

રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસનું અનાજ રેશનકાર્ડધારકોને આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી આપવા અંગેનો પરિપત્ર બહાર પડાયો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર નિયમિત અનાજનો જથ્થો ઉપરાંત

પાલનપુરમાં ભૂગર્ભ ગટરની થઇ રહી છે નબળી કામગીરી બંધ કરાવવા કલેકટરને કરી રજુઆત

- ભૂગર્ભ ગટરનો રી-સર્વે કરી યોજનાનો મૂળ આશય જાળવવા માંગ - ભૂગર્ભ ગટરમાં માત્ર ૬ થી ૯ ગેજની પાઇપો નાખવાથી જીવલેણ સમસ્યા સર્જાવાની રાવ પાલનપુરમાં વિવાદોમાં સપડાયેલ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈ

ગુજરાતની નવી કેબિનેટમાં કયા છે 24 નવા ચહેરા ?

રૂપાણી સરકારના 22 મંત્રીઓને સાગમટે રૂખસદ સરકારમાં 8 પટેલ અને 6 ઓબીસી મંત્રીઓનો દબદબો રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં 10 કેબિનેટ, પાંચ સ્વતંત્ર હવાલા સાથે 14 રાજ્યકક્ષાના મંત્રીઓના શપથ

ડિસા તાલુકાના માલગઢ ગામે આજે ભાદરવા સુદ નોમ ને બાબા રામદેવ પીર ના નેજા ચડાવાનું કાર્યક્રમ કરવા માં

ડિસા તાલુકાના માલગઢ ગામે આજે ભાદરવા સુદ નોમ ને બાબા રામદેવ પીર ના નેજા ચડાવાનું કાર્યક્રમ કરવા માં આવ્યું ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવ પીર ના નવરાત્રી પુર્ણ ના પવિત્ર દિવસ તરિકે ઉજવાય છે વર્ષો થી

गोली का जवाब गोली से देना चाहिए -अलवर के भाजपा सांसद बाबा बालकनाथ

जयपुर, जागरण संवाददाता। राजस्थान में तालिबान जैसे हालात बनने और कानून व्यवस्था के मुद्दे पर अशोक गहलोत सरकार पर निशाना साधने के एक दिन बाद अलवर के भाजपा सांसद बाबा बालकनाथ ने एक और बयान