વર્તમાન સંગીતની ઘોર ખોદી, લોકસંગીતની આપણી ઉજળી પરંપરાને આપણે ક્યાં લઇ જઈ રહ્યા છીએ ?
લેખક - ઋષિકેશ રાવલ "ઋષિરાજ"
પ્રજાજીવનનો શ્વાસોશ્વાસ એટલે એનું લોકસાહિત્ય. માનવીનો જન્મ, મૃત્યુ, ઉછેર, ક્રીડાગીતો. લગ્ન અને આનંદ ઉલ્લાસ, હર્ષશોકનો અદભુત વણાટ એટલે લોકસાહિત્ય. જે કાગળ ઉપર નહિ!-->!-->!-->…