Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર અને વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રી
ની સરસ કામગીરી

આજરોજ ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અંબિકાનગર વિસ્તારની અંદર રમેશભાઈ રાઠોડ ના ધર જોડે જવાનો રસ્તો તૂટી ગયેલ હતો અને એના લીધે અવર જવર કરતા સાધનો અંદર ફસાઈ જતા હતા તેના લીધે ખૂબ જ તકલીફ પડતી હતી અને

શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા ગુજરાત રાજ્ય એ પોતાનો વિધિવત કાર્યભાર સંભાળીને…

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા ના સેવાભાવી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ નું ગુજરાત સરકાર માં શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા તરીકે સમાવેશ કરવામા આવ્યો છે તેને લઈને સમગ્ર બનાસકાંઠા

एक शाम गणपति के नाम भजन संध्या आयोजित

भीनमाल। स्थानीय शहर के सुनारों के मोहल्ले में गणेश महोत्सव के तहत सोनी गणेश युवा मंडल द्वारा एक शाम बप्पा गणपति के नाम भजन संध्या का आयोजन किया गया।जिसमे गायक कलाकार पियूष बारोठ,पूजा बोराना,प्रवीण

વર્તમાન સંગીતની ઘોર ખોદી, લોકસંગીતની આપણી ઉજળી પરંપરાને આપણે ક્યાં લઇ જઈ રહ્યા છીએ ?

લેખક - ઋષિકેશ રાવલ "ઋષિરાજ" પ્રજાજીવનનો શ્વાસોશ્વાસ એટલે એનું લોકસાહિત્ય. માનવીનો જન્મ, મૃત્યુ, ઉછેર, ક્રીડાગીતો. લગ્ન અને આનંદ ઉલ્લાસ, હર્ષશોકનો અદભુત વણાટ એટલે લોકસાહિત્ય. જે કાગળ ઉપર નહિ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નવ નિયુક્ત મંત્રી પ્રદીપભાઈ પરમાર પાલનપુર પહોંચ્યા

જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર પ્રથમ વખત પાલનપુર પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ

ભચાઉ કચ્છ ખાતે વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન

જય વિશ્વકર્માભચાઉ કચ્છ ખાતે આજ રોજ તા. 17 સપ્ટેમ્બર ૨૦૨૧ વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ સાંજે 7 :00 વાગ્યે વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન કરેલું હતું જેમાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા

મજાદર ગામે રામાપીર નો મેળો ભરાયો

મેળામાં શ્રદ્ઘાળુઓ અને માનતા માનેલ લોકો જ હાજર રહ્યા વડગામ તાલુકાના મજાદર ગામે દર ભાદરવી અગિયારસ ના રોજ રામદેવપીર ના મંદિર ખાતે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને

છાપી ગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ પર અવિશ્વાસ ની દરખાસ્ત પંચાયત ના સભ્યોની બહુમતી થી મંજૂર કરાઈ

પંચાયત વિસ્તરણ અધિકારી ભરત પટેલ ની અધ્યક્ષતા માં અવિશ્ચાસ ની દરખાસ્ત બહુમતી થી મંજૂર વડગામ તાલુકાના છાપી પંચાયત માં છેલ્લા ઘણા દિવસો થી જુદી જુદી બાબતે વિવાદાસ્પદ બનેલી જેમાં પંચાયત ના કુલ તેર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિન નિમિતે રસીકરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રીના ૭૧માં જન્મ દિન પ્રસંગે દેશમાં અનેક નાના મોટા કાર્યક્રમ ની ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારેવડગામ તાલુકામાં આવેલ આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર મેતા ગામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ચિત્રાસણી સિવિલમાં આરોગ્યનો કેમ્પ યોજાયો

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી ખાતે નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન