વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઉજ્વલા કનેકશનના લાભાર્થીઓ પાસેથી ૩૦૦ રૂ લેવાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે દેશના અનેક સ્થળોએ કાર્યક્રમો રાખી ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે પાલનપુરમાં નગરપાલિકા હોલ પર પણ બ્લડ ડોનેશન કેમ્પ, રસીકરણ કાર્યક્રમ તથા!-->!-->!-->!-->!-->…