Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરમાં 71 કોરોના વોરિયર્સનું સન્માન

સમાજ સેવા |નિ: સ્વાર્થ સેવા સંગઠન દ્વારા સફાઇ કામદાર,સામાજિક કાર્યકર,તબીબોનું સન્માન કરાયું કોરોનાના કપરા કાળમાં એમણે જીવના જોખમે ફરજ બજાવી હતી. લોકોમાં જાગૃતિ લાવી હતી. પરિણામએ આવ્યું છે કે, આજે

પાલનપુરમાં ચોરાયેલા મોબાઈલ વેચતા 2 શખ્સો ઝડપાયા

પોલીસે રૂ.20,000ના 4 મોબાઇલ કબ્જે કર્યો પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ચોરીના મોબાઇલ વેચવા ઉભેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 20,000ના ચાર મોબાઇલ કબ્જે લઇ કાયદેસરની

દાંતીવાડા ના જેગોલ સેજા ના ધાનેરી ગામે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

તારીખ 23-09-2021 ના રોજ દાંતીવાડા તાલિકા માં જેગોલ સેજા ના ધાનેરી ગામે સી.ડી.પી.ઓ શ્રી શાંતાબેન એચ દેસાઈ ,ગીતાબેન પી બારોટ મુખ્ય સેવિકા જેગોલ,ગણપતભાઈ પરમાર પોષણ અભિયાન બ્લોક કો'ઓર્ડીનેટર ની

ડીસા નગરપાલિકા દ્વારા દિનપ્રતિદિન ખુબજ સુંદર રીતે શહેર ના કામો થઈ રહ્યાં છે

ડીસા નગરપાલિકા દ્વારા દિનપ્રતિદિન ખુબજ સુંદર રીતે શહેર ના કામો થઈ રહ્યાં છે ત્યારે આજે ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ રામાઉમા સોસાયટી અને પ્રીતમ નગર ના ઉત્સાહી કોર્પોરેટર અમિતભાઇ રાજગોરની સુંદર

કોઇપણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખતા પહેલા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો આદેશ

(માહિતી બ્યુરો, પાલનપુર)ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો બહારના જિલ્લા/રાજયમાંથી આવી

મજૂર રાખતા પહેલા તેની માહિતી ફોટોગ્રાફ્સ સાથે પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી

(માહિતી બ્યુરો, પાલનપુર)ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા/રાજયમાંથી આવી

હોટલ, રેસ્ટોહરન્ટના માલિકો રસોયા કે વેઇટરને રાખે ત્યારે ફોટા સહિત માહિતી પોલીસ સ્ટેનશનમાં આપવી જરૂરી

(માહિતી બ્યુરો, પાલનપુર)ગુપ્ત ચર સંસ્થાતઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યોો, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વોક, બહારના જિલ્લા

ગેરેજવાળા અને ભંગારીયાઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું

(માહિતી બ્યુરો, પાલનપુર)શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવે છે કે, બનાસકાંઠા જિલ્લા

જૂના અને નવા મોબાઇલ ખરીદ વેચાણ કરનાર વેપારીઓએ રજીસ્ટર નિભાવવાના રહેશે

(માહિતી બ્યુરો, પાલનપુર)શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ હુકમ કરવામાં આવે છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં