પાલનપુરમાં 71 કોરોના વોરિયર્સનું સન્માન
સમાજ સેવા |નિ: સ્વાર્થ સેવા સંગઠન દ્વારા સફાઇ કામદાર,સામાજિક કાર્યકર,તબીબોનું સન્માન કરાયું
કોરોનાના કપરા કાળમાં એમણે જીવના જોખમે ફરજ બજાવી હતી. લોકોમાં જાગૃતિ લાવી હતી. પરિણામએ આવ્યું છે કે, આજે!-->!-->!-->…