કોઇપણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખતા પહેલા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો આદેશ
(માહિતી બ્યુરો, પાલનપુર)ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો બહારના જિલ્લા/રાજયમાંથી આવી!-->…