Publisher Theme
I’m a gamer, always have been.

शहीद भगतसिंह की जयंती मनाई

बड़गांव। कस्बे के होली चौक में युवाओं एवं व्यपारियों ने मिलकर शहीद भगतसिंह की तस्वीर लगाकर जयंती मनाई एवं युवाओं ने बताया कि सरदार भगत सिंह का जन्म 28 सितंबर, 1907 को हुआ था. पाकिस्तान के हिस्से वाले

अमृत महोत्सव अभियान दिनांक 27 सितंबर 2021 से 3 अक्टूबर 2021 तक मनाया जाएगा

आजादी का अमृत महोत्सव भारत की आजादी के 75 वर्ष पूर्ण होने पर आजादी का अमृत महोत्सव अभियान दिनांक 27 सितंबर 2021 से 3 अक्टूबर 2021 तक मनाया जाएगा आयोजन का आगाज आज दिनांक 27 सितंबर 2021 को नगर पालिका

દિયોદર મીની આંબાજી સણાદર ધામ ખાતે લોક ગાયક કિરણ બા ગઢવી સાથે પ્રવિણદાન ગઢવી ના આલ્બમ નુ શુટીંગ…

નવરાત્રી ના નોન સ્ટોપ ગરબા માટેનું કરાયું હતું શૂટિંગ નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો દ્વારા નવરાત્રી મા માતાજી ના ગરબા નું આલ્બમ બહાર પાડતા હોય છે ત્યારે

દિયોદર ખાતે ભારતીય કિશાન સંગઠનના દિયોદર એકમના પ્રમુખ ની કરી અટકાયત, બંધને સમર્થન ના મળ્યું…

દિયોદર ખાતે આજે ભારત બંધ ને લઈ ગઈ કાલે ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ એ ખેડૂતને જોડાવવા લઈને સોસિંયલ મિડિયા મા વીડિયો વાયરલ કર્યો હતો. જ્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભાગ રૂપે

सायला – अमर शहीद भगत सिंह के जन्मदिन पर रक्त दान शिविर मंगलवार को

शहर के भंडारी धर्मशाला में रक्तसेवादल संस्थान,भारत विकास परिषद् एवम् विवेकानंद समिति के संयुक्त तत्वाधान में 28 सितम्बर2021, मंगलवार को अमर क्रांतिकारी शहीद भगत सिंह के जन्मदिन के अवसर पर स्वेच्छिक

કચ્છ ભુજ જીલ્લ્લા નું સુપ્રસિદ્ધ માતાનુંમઢ નવરાત્રી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે મંદિર…

ગુજરાત ના કચ્છ ભુજ જિલ્લા માં આવેલ માં અંબા નું ધામ જે માતાના મઢ નામ થી સમગ્ર ભારત માં વિખ્યાત છે આ ધામ ખુબ જ પૌરાણિક અને પવિત્ર ધાર્મિક સ્થલ છે આમ પણ ગુજરાત નો કચ્છ ભુજ જિલ્લો સંપૂણ ભારત ભર માં

ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ને ગાંધીનગર વિધાન સભા ખાતે સન્માનિત…

આજ રોજ ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ત્યારે ભુજ વિધાન સભા ક્ષેત્રમાંથી આવતા ચેવાળા ના બન્ની વિસ્તારના ભાજપા દલિત સમાજ ના કચ્છ જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી વીરાભાઈ આલા

થરાદ તાલુકાના જાડરા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો

વ્રુક્ષો વાવો વરસાદ લાવો આજે ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ થરાદ તાલુકાના જાડરા ખાતે સ્થાપિત ભગવાન શિવજીના મંદીરની વિશાળ જગ્યામાં ૨૧ જેટલા આસોપાલવ જેવા વ્રુક્ષો નું વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. આ વ્રુક્ષારોપણ

આંજણા કણબી પટેલ સેવા સંઘ દ્વારા આયોજિત રામાઆશરા ગામે આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના સરહદી છેવાડે ને અડીને આવેલા ઢીમાના રામેશરા ખાતે જાનકીદાસ બાપુ આશ્રમ રામજી મંદિર ખાતે આજે આંજણા કળબી પટેલ સેવા સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કે.પીએસ

ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ નું સન્માન કરાયું

ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ (મુખ્ય સેવિકા લોરીયા સેજો ) મેડમ મેઘાબેન મહેતા જી ને બદલી મળતા તેઓને કચ્છ જિલ્લા કચેરીમાં સ્થાન આપવામાં આવ્યો તે બદલ ભુજ તાલુકાના ઘટક-2 લોરીયા સેજા ના બધા