ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું પ્રકૃતિ સંરક્ષક સન્માન 2021.
પ્રકૃતિને સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરનાર ધાનેરા તાલુકાના કર્મવીરનું સન્માન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામે કરવામાં આવ્યું.
!-->!-->!-->!-->!-->!-->…