થરાદ તાલુકાના જાડરા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
વ્રુક્ષો વાવો વરસાદ લાવો
આજે ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ થરાદ તાલુકાના જાડરા ખાતે સ્થાપિત ભગવાન શિવજીના મંદીરની વિશાળ જગ્યામાં ૨૧ જેટલા આસોપાલવ જેવા વ્રુક્ષો નું વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. આ વ્રુક્ષારોપણ!-->!-->!-->…